ગુજ્જુમિત્રો Blog

નિવૃત્તિ કવિતા 0

નિવૃત્તિ સમયે સંભાળવો વડીલો ને આ હાસ્ય કવિતા

નિવૃત્તિ સમયે સંભાળવો વડીલો ને આ હાસ્ય કવિતા ટેન્શન , ટેન્શન , ટેન્શન…છોડી દ્યો આ બધું ટેન્શન.ખાઓ પીઓ જલસા કરો ,મોજ થી ઉડાઓ પેન્શન. હુકુમ ચાલે છે ત્યાં સુધીકરી લ્યો હકુમત , ભાઈ.!!પછી, બૈરા...

રાત્રે વારંવાર પેશાબ આવવો 0

વૃદ્ધાવસ્થાની બીમારી નોક્ટુરિયા : રાત્રે વારંવાર પેશાબ આવવો

વૃદ્ધાવસ્થા ની બીમારી : નોક્ટુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવો એક પ્રસિદ્ધ ડૉક્ટર સમજાવે છે કે નોક્ટુરિયા ખરેખર હૃદય અને મગજમાં રક્ત પ્રવાહમાં અવરોધનું લક્ષણ છે. પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને સૌથી વધુ...

વાળ ખરતા અટકાવવા ના ઉપાય 0

હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..!

હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..! ❛❛હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..!આ સંબંધ જેવું બીજું કોઇ સગપણ હોય તો કે..!! જીવન આખું જીવ્યા ને હજુએ જીવવાના..મોજમાંજ રહેવા જેવું...

સુવિચાર 0

સમજફેર થાય તો વાંધો નહીં

સમજફેર થાય તો વાંધો નહીં,ગેરસમજ ના કરતા,આ તો સંબંધોની માયાજાળ છે,ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,અટવાઈ ના જતા. વાંચો: ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત

કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : માનનીય શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત પ્રતિ,સર્વલોકમહેશ્વર શ્રીકૃષ્ણજગન્નિવાસઅનંત એસ્ટેટનિત્ય રાસલીલા ચોકગોલોકપીનકોડ:000000 પ્રિય માધવ,મારી પાસે અર્જુનની ઋજુતા નથી,રાધાનું સમર્પણ નથી,ગોપીઓનું ભોળપણ નથીઅને વિદુર પાસે હતું એવું ડહાપણ નથી.તારી ભક્તિમાં મગ્ન...

ગુજરાતી સુવિચાર 0

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત ચલણમાંથીબે નોટ નાબૂદ થઈ ગઈ અનેહાહાકાર મચી ગયો,લાગણી ઓનુંઆખું ચલણ જનાબૂદ થઈ ગયું નેઉંહકારો પણ ના થયો. દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને...

પતિ પત્ની અને 0

પતિ, પત્ની અને ગધેડો

પતિ, પત્ની અને ગધેડો પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અને પત્ની જમવાનું પીરસી રહી હતી, અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા. પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક...

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર 0

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી...

કીમો થેરાપી 0

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે?

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે? કેમોથેરાપી, અથવા કીમો, કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવા અથવા ધીમી કરવા માટે દવાઓનો ઉપયોગ છે.કેન્સરના કોષો ખૂબ જ ઝડપથી વિભાજિત થવાનું વલણ ધરાવે છે –...

ડાયાબિટીસ માટે 0

ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ

ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો, સરળ અને અસરકારક ઈલાજ ઉકાળા ની સામગ્રી કલોંજી – 100 ગ્રામઘઉનો લોટ – 100 ગ્રામજવ – 100 ગ્રામઝાડનો ગુંદર – 100 ગ્રામ ઉકાળા ની વિધિ આ બધી વસ્તુઓને...