Category: તંદુરસ્તીની ચાવી

ખંજવાળ આવે તો શું કરવું 0

ખંજવાળ આવે તો શું કરવું? – વાંચો ૫ ઘરેલું ઉપચાર

ખંજવાળ આવે તો શું કરવું? – વાંચો ૫ ઘરેલું ઉપચાર 1.લીમડો લીમડો ખંજવાળ પર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તમે લીમડાના પાનને શરીર પર લગાવી શકો છો અથવા તેના તેલનો ઉપયોગ કરી શકો...

નિરોગી કાયા 0

નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો

નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો ▪️ નિરોગી કાયા માટે ફ્રીઝ ના પાણી ની જગ્યા એ માટલાનું પાણી ફાયદા કારક છે. ▪️દાંત સાફ કરવા નમક,બાવળ કે લીમડા નું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટ નો...

વાળ જાડા કરવાના ઉપાય 0

વાળ જાડા કરવાના ઉપાય – ઘરે બનાવવાના ૪ હેર પેક

વાળ જાડા કરવાના ઉપાય – ઘરે બનાવવાના ૪ હેર પેક ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે વાળ જાડા કરવાના ઉપાય શેર કરી રહી છું. ઘરે બનાવવાના આ ૪ હેર પેક સસ્તા અને સરળ છે. આજે...

સારા આરોગ્ય માટે 0

સારા આરોગ્ય માટે જૈવિક ઘડિયાળ પર આધારિત દિનચર્યાનું પાલન કરો

સારા આરોગ્ય માટે જૈવિક ઘડિયાળ પર આધારિત દિનચર્યાનું પાલન કરો 🔸 સવારે 3 થી 5 – (જીવન બળ ખાસ કરીને ફેફસામાં હોય છે) થોડું હૂંફાળું પાણી પીવો, ખુલ્લી હવામાં ચાલો અને પ્રાણાયામ કરો. શરીર...

ભૂખ ન લાગવી 0

અજીર્ણ એટલે કે ભૂખ ન લાગવી પણ એક બીમારી છે – વાંચો અકસીર ઉપાય

અજીર્ણ એટલે કે ભૂખ ન લાગવી પણ એક બીમારી છે – વાંચો અકસીર ઉપાય 📌 જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે. 📌 ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે...

અરોમા થેરાપી 0

એરોમા થેરાપી : સ્વસ્થ શરીર અને મન માટે એરોમા ઓઇલ

એરોમા થેરાપી : સ્વસ્થ શરીર અને મન માટે એરોમા ઓઇલ પ્રાચીન સમયથી, લોકો પોતાને તાણ દૂર કરવા અને અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે વિવિધ સુગંધિત તેલનો ઉપયોગ કરે છે. આજકાલ આ સુગંધ તેલ...

હાથ પગમાં ખાલી ચડવી 0

હાથ પગમાં ખાલી ચડવી : કારણો અને ઉપાયો

જો હાથ અને પગમાં કળતર થવું કે ખાલી ચડવી હાથ પગમાં ખાલી ચડવી આ સમસ્યાના કારણો શું છે? અંગ સુન્ન થવાનું કે કળતર થવાનું મુખ્ય કારણ ત્યાં રક્ત પરિભ્રમણનો અભાવ છે. જ્યારે શરીરના કોઈપણ...

રતન ટાટા 0

ડોક્ટરની સલાહની સાથે અજમાવો લકવા એટલે કે પેરાલીસીસ નો ઘરેલુ ઈલાજ

ડોક્ટરની સલાહની સાથે અજમાવો લકવા એટલે કે પેરાલીસીસ નો ઘરેલુ ઈલાજ ગુજજુમિત્રો, લકવાનો હુમલો આવતા સૌથી પહેલા તો ડૉક્ટર ની સલાહ લો. આ લેખ ડોક્ટરની સારવાર નો વિકલ્પ નથી બતાવતો. લકવો એક ગંભીર અવસ્થા...

શિંગાડા ના ફાયદા 0

શિંગોડા ના આ ગુણકારી ફાયદા તમને ચોંકાવી દેશે

શિંગોડા ના આ ગુણકારી ફાયદા તમને ચોંકાવી દેશે શિયાળો આવતાની સાથે જ શિંગોડા, દુકાનોમાં જોવા મળતી હોય છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી પણ ખાય છે. પણ શું તમે જાણો છો કે શિંગોડા, ગુણોની ખાણ...

પગના વાઢિયા 0

અપનાવો આ ઘરેલુ ઉપાયો અને દૂર કરો પગના વાઢિયા

અપનાવો આ ઘરેલુ ઉપાયો અને દૂર કરો પગના વાઢિયા આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે એ ભુલી જઈએ છીએ કે, સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગની વિશેષ કાળજી...