ગુજ્જુમિત્રો Blog

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે 0

હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું

હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું. મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,છે પીડા એજ...

સોરાયસીસ નો ઉપચાર 0

ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર

ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર સોરાયસીસ (psoriasis) ચામડીનો દારુણ રોગ છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. ત્વચા પર શુષ્ક, જાડા અને ઉભા થયેલા પેચ એ સોરાયસીસના સૌથી સામાન્ય લક્ષણ છે. આ...

ગર્ભાવસ્થા દરમિયાન 0

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનું આચરણ : ૧૫ સરળ નિર્દેશો

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રી નું આચરણ કેવું હોવું જોઈએ? ગુજજુમિત્રો, ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા સ્ત્રી એ કેવું આચરણ કરવું જોઈએ જેથી બાળક સ્વસ્થ રહે અને સારા ગર્ભસંસ્કાર મળે. ધ્યાનથી વાંચો આ લેખ અને તમારું શું...

ચકલી નો માળો 0

જશે જીવ હમણાં જ એવી તરસ છે!

જશે જીવ હમણાં જ એવી તરસ છે! જશે જીવ હમણાં જ એવી તરસ છે!નથી જાણ ખુદને, કે શેની તરસ છે! ઉપરથી નીચે જોઈ લો કોઈને પણ,શિખરથી લઈને તળેટી તરસ છે! જરા અમથું આકાશ ઘેરાતું...

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા 0

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા નાકમાં ગાયના ઘીના 2-3 ટીપા નાખવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ માટે ઘી ને પીગાળવું અને તાપમાન ઓછું થાય પછી માથું પાછળ ની...

દીપાવલી ની શુભકામના 0

ગુજજુમિત્રો ના તમામ પાઠકો ને દીપાવલી ની હાર્દિક શુભકામના

દીપાવલી ની હાર્દિક શુભકામના રંગોળી માં પૂરજો રંગ સરસ….કે રંગીન થઈ જાશે ધનતેરસ…. રહેજો હંમેશા લાગણી ને વસ…કે શુભ થઈ જાશે કાળીચૌદસ…. સળગાવી નાખજો નફરત ની પાળી…કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી… રાખજો ને આપજો...

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી,અધૂરા કાર્ય જો મૂકશો પડતા તો કંઈ વળવાનું નથી. ચકલીની આંખ સિવાય પણ આડુંઅવળું દેખાશે ઘણું ,મૂળ મુદ્દાથી ભટકી જશો તો,...

શીળસ ના ઘરગથ્થુ ઉપચાર 0

શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ

શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર : અજમાવી જુઓ ગુજજુમિત્રો, શીળસ ને શીતપિત્ત અથવા Urticaria કહેવાય છે. નાના બાળકો થી લઈને મોટા લોકો માં જોવા મળતો આ રોગ ખાસ કરીને એલર્જી ને કારણે...

દિવાળી 2022 તારીખ 0

વર્ષ 2022 માં દિવાળી ના તહેવારો ની તારીખ

દિવાળી 2022 તારીખ ગુજજુમિત્રો ગુરૂવાર થી શરૂ થતાં દિવાળી 2022 ના તહેવારો ની તારીખ આ મુજબ છે. 20/10/2022 અગિયારસ અગિયારસ એટલે અન્ન નો ઉપવાસ નહીં પરંતુ આપણાં માં રહેલા કામ,ક્રોધ,લોભ,મોહ,માયા,મેદ, મત્સર,વાણી ની કટુતા નો...

જેવા સાથે તેવા 0

જેવા સાથે તેવા : શિયાળ અને બગલા ની વાર્તા

જેવા સાથે તેવા : શિયાળ અને બગલા ની વાર્તા એક બગલો નદી કિનારે રહેતો હતો. એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ...