કિસ્મત એક છાપેલો કાગળ છે
કિસ્મત એક છાપેલો કાગળ છે વિધિ સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છાપેલો કાગળ છે. એમાં કઈ ફેર ફાર ના થાય… “નમવુ” પણ એવા લોકોને.. ...
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ❛❛ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?વહેવારના ઉચાટ હવે કેટલો વખત ? કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ? પગરણ થઈ ચૂક્યાં છે...
બાપુ, નવી ગાડી અને ડ્રાઇવિંગ બાપુએ નવી કારલીધીપાછળ લખ્યું ડ્રાઇવિંગ શીખે છેતમારું વાહન 10 ફૂટદૂર રાખો ( 2 મહિના પછી ) બાપુએ આગળબોર્ડ માર્યું આઘા રહેજોહવે આવડી ગઈ છે 😂😂 શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર...
ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીના શબ્દો માં ગુરુ નો મહિમાગાન હું તે ભાગ્યશાળી રોટલી છું , જે સતગુરુના સેવકો દ્વારા ખૂબ જ ભક્તિ અને પ્રેમથી બનાવાઈ છું. મને એક સુંદર...
હરસ મસા ને મૂળ માંથી કાઢવા માટે ઘરેલુ ઉપચાર 🔹 પહેલો પ્રયોગ: મસા પર જીરાની પેસ્ટ લગાવવાથી અને 2 થી 5 ગ્રામ જીરું સરખા પ્રમાણમાં ઘી-સાકર સાથે ખાવાથી અને ગરમ ખોરાકનું સેવન બંધ કરવાથી...
કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે? પૈસા, વૈભવી મકાનો, મોંઘી ગાડીઓ અને સંપત્તિ એ ગુરુ-કૃપા નથી. આ જીવનમાં અનેક સંકટ અને આફતો જે આપણી જાણ વિના જ અદૃશ્ય થઈ જાય છે, તે છે...
વિવાદ અને વાતચીતમાં તફાવત વિવાદ અને વાતચીતમાં મોટો તફાવત છે. વિવાદ એ નક્કી કરે છે કે કોણ સાચું છે? અને વાતચીત એ નક્કી કરે છે કે શું સાચું છે? વિવાદ માં આમને સામને ઊંચા...
શ્રી સાલાસર બાલાજી હનુમાન મંદિર જિલ્લો ચુરુ (રાજસ્થાન) નજીકનું રેલ્વે સ્ટેશન- સુજાનગઢ (27 કિમી) સાલાસર બાલાજીની વિશેષતાઓ 🔸સમગ્ર ભારતમાં એકમાત્ર સાલાસરમાં દાઢી મૂછવાળા હનુમાન એટલે કે બાલાજીની સ્થાપના કરવામાં આવી છે. 🔸એવું માનવામાં આવે...
આંખની આંજણી એટલે શું અને તે નો ઘરેલુ ઈલાજ આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ...
શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ? ગુજજુમિત્રો, આવો આજે તમને અમુક સસ્તા અને સરળ ઉપાયો બતાવું જેનાથી તમે શિયાળામાં સ્વસ્થ રહેશો, તાકાત અને વજન પણ વધશે. મને આશા છે કે આ...