સમજફેર થાય તો વાંધો નહીં
![સુવિચાર](https://gujjumitro.com/wp-content/uploads/2021/05/family-1466262_640.jpg)
સમજફેર થાય તો વાંધો નહીં,
ગેરસમજ ના કરતા,
આ તો સંબંધોની માયાજાળ છે,
ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,
અટવાઈ ના જતા.
સમજફેર થાય તો વાંધો નહીં,
ગેરસમજ ના કરતા,
આ તો સંબંધોની માયાજાળ છે,
ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,
અટવાઈ ના જતા.