Tagged: Gujarati Health Tips

ગીલોય ના ફાયદા 0

ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર – જાણો ગીલોય ના ફાયદા

ગુજ્જુમિત્રો, ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. તે બહુ આસાનીથી ગામમાં મળી જાય છે. તેને અંગ્રેજીમાં Heart-leaved moonseed કહેવાય છે. આવો, આજે આપણે સ્વાસ્થ્ય માટે ગીલોય ના ફાયદા અને...

બારેય મેઘ ખાંગા થયા 1

વરસાદને માણો પણ બીમારીને ટાળો !!

વરસાદને માણો પણ બીમારીને ટાળો ગુજ્જુમિત્રો, ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદની ઋતુ ને માણવાની બધાની પોતપોતાની રીત હોય છે. ખાણીપીણી તો દરેક ગુજરાતીનો શોખ છે. પણ મનપસંદ ખાણીપીણીની સાથે સાથે તમારી તબિયતનું...

Shiva 1

શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ

શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગયી છે. આપણાં માટે શ્રાવણ એ પંચાંગ નો માત્ર મહિનો નથી. આપણાં માટે શ્રાવણ એક ઉત્સવ છે ભક્તિનો. આપણાં માટે શ્રાવણ એક અવસર...

ડાયાબિટીસ માટે 1

વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો સરળ ભાષામાં!

વાયુ, પિત્ત અને કફના સંતુલનનું ગૂઢ રહસ્ય જાણો સરળ ભાષામાં! આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં આપણે જોઈએ છીએ કે અનેક અવનવા રોગો વિષે સાંભળવામાં આવી રહ્યું છે. વળી, આ રોગ મટાડવા માટે આજે એવા...

જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ 1

જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ

જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને તકમરિયા વિષે વિગતમાં માહિતી આપવાની છું. શું તમને ખબર છે કે તકમરિયાં માં અનેક ઔષધીય ગુણો રહેલા છે. અને તે આજથી નહીં, હજારો વર્ષોથી...

Bili leaves 1

બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન!

બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન! ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાં શ્રાવણ માસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે બિલીપત્ર ચઢાવે છે. પણ શું...

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર 0

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર ગુજ્જુમિત્રો, આપણા પૂર્વજો ઘરગથ્થુ ઇલાજ વાપરતા હતા જે આપણે ભુલી જ ગયા છીએ. એમને કયારેય આજકાલ ની બીમારી નહોતી થતી. અહીં હું મારાં દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર લખી રહી છું....

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ 0

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ ગુજ્જુમિત્રો આજે હું તમને ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ જણાવવા માંગું છું. નાનપણથી જ મેં જોયું છે કે અમારા ઘરમાં ડોકટરની સલાહ સાથેસાથે બા ના દેશી ઈલાજ પણ અજમાવવામાં આવતા હતા....

Sanitizer 0

કોરોનાથી બચવાના ૩ નિયમો

ગુજ્જુમિત્રો, મહામારીનો વ્યાપ વધતો જાય છે. સરકારે લોકડાઉન કર્યું, અનલોક કર્યું, હવે જનતા ભગવાન ભરોસે અને પોતાની જવાબદારીએ જીવશે. ઘણા બધા લોકો ભયથી પરેશાન છે તો ઘણા બધા લોકો બિન્દાસ બેદરકારીથી નિયમોના ઉલાળિયા કરે...

તણાવ દૂર કરવાના ઉપાયો 0

કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર

કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર ગુજ્જુમિત્રો, ચારેબાજુ કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે. આજે હું આ લેખમાં તમને અમુક એવી માહિતી શેર કરી રહી છું જે તમને વધારે સાવચેતી થી તમારું ધ્યાન રાખવામાં મદદ કરશે. હું...