Tagged: Gujarati Health Tips

clapping baby 1

તાળી પાડવાના 12 ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને તાળી પાડવાના 12 ફાયદા જણાવવા માગું છું. તાળી એટલે તંદુરસ્તી ની વાડી. તાળી એટલે જ એક્યુપ્રેશર પદ્ધતિ. જો તમે દિવસમાં 108 વાર તાળી પાડશો તો ક્યારેય ગોળીઓ નહીં ખાવી પડે....

લાલ લીલાં મરચાં ના ફાયદા 1

લાલ મરચાંની સરખામણી માં લીલાં મરચાં ના ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને મુંબઈના એક પ્રસિદ્ધ ડાયટીશીયન શ્રીલેખા હાડા ના અદ્ભુત લેખ વિષે જણાવવાની છું. હાલમાં મને કોઈકે તેમના લીલાં અને લાલ મરચાં વિષેના વિચારો વૉટ્સઅપ મેસેજ દ્વારા જણાવ્યા. મને જાણીને આશ્ચર્ય થયો...

ઊંઘ ન આવે તો શું કરવું? 0

ઊંઘ ન આવે તો શું કરવું?

ઊંઘ ન આવે તો શું કરવું? ગુજ્જુમિત્રો, આપણાં સ્વાસ્થ્ય માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો બરાબર ઊંઘ લેવામાં ના આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. મને ઊંઘ નથી આવતી,...

મગફળી સીંગદાણા ના ફાયદા 1

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા ગુજ્જુમિત્રો, આપણે બધાં જ જાણીએ છીએ કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીએ છીએ ત્યારે તેના સત્ત્વો એક્ટીવેટ એટલે કે સક્રિય...

નાભિ ઉપચાર 2

નાભિ માં છુપાયેલો છે દરેક બીમારીનો ઉપચાર

ગુજ્જુમિત્રો, આજકાલ આપણે અનેક પ્રકારની નવી નવી બીમારીઓ જોઈએ છીએ. મોટાભાગે લોકો એલોપેથી ઈલાજ અપનાવે છે જેમાં કમી ખોટું નથી. પરંતુ તેની સાથે સાથે આપણાં પૂર્વજો ના નાભિ ઉપચાર ને અજમાવી જુઓ. બની શકે...

મેથી દાણા ના ફાયદા 0

કડવા મેથી દાણા ના મીઠા ફાયદા

મેથી ના અનેક સ્વરૂપ ગુજ્જુમિત્રો, આજે હું તમને આ લેખમાં મેથી દાણા ના ફાયદા જણાવવાની છું. આપણે ત્યાં રોજિંદા ખોરાક અને વસાણાં તરીકે મેથીનો ઉપયોગ પરાપૂર્વથી થતો આવ્યો છે પરંતુ, મેથીના ખરા વૈભવની ખાસ...

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ 2

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ ગુજ્જુમિત્રો, આજે હું તમને વિરુદ્ધ આહાર વિષે એ બધું જ જણાવવા માગું છું જેમાં તથ્ય છે અને જે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ...

ઓલ ઈન વન ચૂર્ણ 1

ઓલ ઈન વન ચૂર્ણ ના ફાયદા અનેક

ઓલ ઈન વન ચૂર્ણ ના ફાયદા અનેક ગુજ્જુમિત્રો, આજકાલ ઘણા બધા પ્રકારના ચૂર્ણ, ઉકાળા અને ઘરગથ્થું ઉપચાર સાંભળવામાં આવે છે. પણ આજે હું તમને એક એવા ચૂર્ણ વિષે કહેવા માગું છું જે બધા પ્રકારની...

ઘઉંના ગેરફાયદા 1

ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો

ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો ગુજ્જુમિત્રો, આપણાં પરંપરાગત ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલીનો સમાવેશ થાય છે. ભારતીય તરીકે આપણે ઘઉં નો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. પછી ભલે રોટલી ખાઈએ કે ભાખરી, પૂરી,...

ગીલોય ના ફાયદા 0

ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર – જાણો ગીલોય ના ફાયદા

ગુજ્જુમિત્રો, ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. તે બહુ આસાનીથી ગામમાં મળી જાય છે. તેને અંગ્રેજીમાં Heart-leaved moonseed કહેવાય છે. આવો, આજે આપણે સ્વાસ્થ્ય માટે ગીલોય ના ફાયદા અને...