Tagged: Gujarati Health Tips

ગાયના દૂધનું માખણ! 0

સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!

સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ! ગુજ્જુમિત્રો, તમને બધાંને ખબર જ હશે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાં પણ ગાયનું દૂધ બહુ ગુણકારી છે. અને ગાયના દૂધથી બનેલું માખણ તો સોનામાં સુગંધ...

લીંબુ કરતાં વધારે ગુણકારી - લીંબુની છાલ! 0

લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ!

લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ! ગુજ્જુમિત્રો, આપણે ફક્ત લીંબુના રસમાંના વિટામીન સી રહેલું છે તે જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે...

અજમો 1

અજમો – અનેક રોગનો એક ઈલાજ!

અજમો – અનેક રોગનો એક ઈલાજ! ગુજ્જુમિત્રો, આપણાં ઘરમાં અજમો અચૂકપણે હોય છે. પણ શું તમને ખબર છે કે તે કેટલું ગુણકારી છે? શું તમને ખબર છે કે નાના-મોટા અનેક રોગ માટે અજમો એક...

કંકોડા જેવું કંઈ નહીં! 0

માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં!

માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં! ગુજ્જુમિત્રો ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે માટીની ભીની મહેક વાતાવરણમાં ફેલાઈ ગઈ છે. આ સમયે એક શાક છે જે આ ભીની માટીમાંથી...

Syzygium cumini 1

જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ

ગુજ્જુમિત્રો ભારતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં આજકાલ જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વખતે જ્યારે તમે જાંબુ ખાઓ તો સમજી લેજો કે તમે આ સ્વાદિષ્ટ ફળની...

Ayurveda remedy 0

હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર

ગુજ્જુમિત્રો, કેમ છો? આજે હું તમને અમુક હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર જણાવી રહી છું. આયુર્વેદ ભારતનો પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. આપણાં ઋષિમુનિઓ જેઓ હજારો વર્ષો સુધી પહાડો પર કે જંગલમાં તપસ્યા કરતાં, તેમણે પ્રાકૃતિક તત્ત્વો...

તણાવ દૂર કરવાના ઉપાયો 0

સ્વસ્થ રહો મસ્ત રહો

ગુજ્જુમિત્રો, સ્વસ્થ રહો મસ્ત રહો – આ પોસ્ટમાં હું અમુક એવી નાની-નાની ટિપ્સ લખી રહી છું જે બહુ જ અસરકારક છે. મારી સલાહ છે કે તેને ધ્યાનથી વાંચો અને કોઈપણ બીમારીમાં દવા લેતા પહેલા...

વજન ઓછું કરવાના ઉપાયો 0

બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય

ગુજ્જુમિત્રો, આજે આ લેખમાં હું તમને શરીરની બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય વિષે જણાવવાની છું. મારા માટે તંદુરસ્ત શરીર એ છે જેમાં સ્ફૂર્તિ અને ચપળતા હોય, જેમાં રોગ ના હોય, જેમાં પીડા ના...

Health drink 1

દાદીમાનો અમૃત ઉકાળો

ગુજ્જુમિત્રો, આ લેખમાં હું મારા દાદીમાનો અમૃત ઉકાળો વિષે જણાવવાની છું. હાલની મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આપણે તેના પ્રતિકાર માટે સજ્જ રહેવાનું છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ જેટલી સારી...

High ORAC Value 0

સ્વાસ્થ્યના સૈનિકો – ORAC મૂલ્ય

કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...