Tagged: Gujarati Health Tips
મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય? મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં ભલે આકર્ષક અને સ્વાદમાં લાજવાબ લાગતી હોય પણ આવી વાનગીઓથી ચેતજો....
તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આયુર્વેદની અમુક વ્યાવહારિક ટીપ્સ આપવા માગું છું. આ સૂચનોને સમજવા અને તેનું પાલન કરવું બહુ જ સરળ છે. તમે વૈદ્ય જોબન અને વૈદ્ય નેહાને...
કોરોના રસી વિષે ધ્યાન માં રાખવાની ખાસ માહિતી ગુજજુમિત્રો, કોરોના ની રસી શોધાઈ ગઈ છે અને ભારતભર માં લોકો ને ક્રમસર આપવાની તૈયારી થઈ ગઈ છે. હાલમાં મને ડૉ. ભાવિક એ. ચૌહાણ દ્વારા લિખિત...
તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો ગુજજુમિત્રો, આજે હું તમને બહુ સરળ ભાષામાં તંદુરસ્તીનાં દેશી રહસ્યો બતાવવા માગું છું. ઘણીવાર લોકો કહે છે કે પહેલાના જમાનામાં બીમારીઓ નહોતી, આજકાલ જ આ બહુ વધી ગયું...
ગુજજુમિત્રો સો બીમારીનું એક કારણ છે કબજિયાત અને કફ . આજે હું તમને પેટ સાફ રાખવાના અને કફ દૂર કરવાના સરળ ઉપાય જણાવવા માગું છું. બધા જ જાણે છે કે જ્યાં કાદવ હોય ત્યાં...
ગુજજુમિત્રો આજે આપણે ખજૂર ના ફાયદા વિષે વાત કરીશું. સામાન્યપણે બધાં જ જાણે છે કે ખજૂર ફાયદાકારક છે અને તેને શિયાળામાં ખાવી જોઈએ. આજે આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે જુદા જુદા...
ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ? ગુજજુમિત્રો, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શાકભાજી અને ફળોના રસમાં એટલા બધાં પોષકતત્ત્વો હોય છે કે મોટી-મોટી બીમારીઓમાંથી પણ લોકો ઉગરી જતાં હોય છે. પણ...
ગુજજુમિત્રો આજે હું તમને જણાવવા માગું છું કે તલનું તેલ શા માટે ખાવું જોઈએ? તલનું તેલ શિયાળામાં ખાવું બહુ ફાયદાકારક છે અને ખાસ કરીને ધમનીઓ અને દાંતના સ્વાસ્થ્ય માટે. ચાલો વિગતવાર સમજીએ તલના તેલ...
ગુજજુમિત્રો, કેમ છો? કોરોનાકાળમાં આપણે વિટામિન સી ના મહત્ત્વ વિષે વધુ જાગ્રત થયા છીએ અને હવે તો શિયાળો આવ્યો જેમાં આ વિટામિનની યોગ્ય માત્રા શરીરમાં હોવી અત્યંત જરૂરી છે. ચાલો આજે જાણીએ કે શરીરમાં...
ગુજજુમિત્રો, શુંં તમે જાણો છો કે લીલી હળદર એ ભારતીય મસાલાની શાન છે? લગભગ દરેક લોકો જાણે છે કે હળદર આપણાં આરોગ્ય માટે બહુ લાભદાયક છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ નથી...