Tagged: Gujarati Health Tips

ગુંદા 0

અથાણાં બનાવવા વપરાતા ગુંદા ના બેમિસાલ ફાયદા

અથાણાં બનાવવા વપરાય છે ગુંદા ગુજજુમિત્રો, અથાણાની સીઝન ચાલી રહી છે ત્યારે આપણા ઘરમાં જુદી જુદી જાતના અથાણાં બને છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું...

વર્ષો ના અનુભવનો સાર : ૩૮ ઘરગથ્થુ અને દેશી ઉપચાર 0

વર્ષો ના અનુભવનો સાર : ૩૮ ઘરગથ્થુ અને દેશી ઉપચાર

વર્ષો ના અનુભવનો સાર : ૩૮ ઘરગથ્થુ અને દેશી ઉપચાર ગુજજુમિત્રો, આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે...

noni fruit 0

નોની, તારો મહિમા અપરંપાર – જાણો નોની ના અકસીર ફાયદા

ગુજજુમિત્રો, મેં ઘણીવાર નોની ફળ અને તેના જ્યુસ વિષે સાંભળ્યું છે. હાલમાં મને ઉત્સુકતા થઈ કે આ નોની છે શું અને તેના આટલા વખાણ કેમ કરે છે લોકો. મેં જે વાંચ્યું અને સમજ્યું એ...

શિયાળામાં ત્વચા 0

નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ

નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ ગુજજુમિત્રો, હાલમાં મને ડૉ મનીષ આચાર્ય નો એક સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં તેઓ સમજાવે છે કે નાળિયેરનું તેલ બહુ ગુણકારી છે. આપણે ત્યાં વર્ષોથી તેનો...

ગોળ ના ૧૩ અકસીર ફાયદા 0

ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા

ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળ ના ૧૩ અકસીર ફાયદા ગુજજુમિત્રો, ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવા ના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે...

કોરોના માં ફેફસા મજબૂત 0

પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો

પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા...

0

શુકન માં લાપસી કેમ ખાવામાં આવે છે?

શુકન માં લાપસી કેમ ખાવામાં આવે છે? વડીલો ની પરંપરામાં છુપાયેલું છે વિજ્ઞાન આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં...

મેંદા 1

મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય?

મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય? મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. દેખાવમાં ભલે આકર્ષક અને સ્વાદમાં લાજવાબ લાગતી હોય પણ આવી વાનગીઓથી ચેતજો....

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો 0

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આયુર્વેદની અમુક વ્યાવહારિક ટીપ્સ આપવા માગું છું. આ સૂચનોને સમજવા અને તેનું પાલન કરવું બહુ જ સરળ છે. તમે વૈદ્ય જોબન અને વૈદ્ય નેહાને...