Tagged: Gujarati Health Tips

પપૈયા ખાવાના ફાયદા 0

પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો

પપૈયા કે એક રોજીંદુ વપરાતુ સામાન્ય ફળ છે જેના દરેક ભાગો જેવાકે ફળ, બીજ, છાલ, પાન કે મૂળ, દરેક નો ઉપયોગ થકી વિવિધ રોગોના ઉપચારોમાં ઉપયોગી છે. આ લેખ માં પપૈયા ખાવાના ફાયદા જાણશો...

યાદશક્તિ ઓછી થવી 0

૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી

૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, આજે હું તમને અમુક એવી માહિતી જણાવી રહી છું જે ૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી નીવડશે. સ્વસ્થ જીવન નું...

Tulsi Leaves 0

તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા

તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા વિષ્ણુપ્રિયા, સુરસા, વૃંદા જેવા અનેક નામોથી ઓળખાતી તુલસીને આપણી સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. ચરણામૃત, પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો...

છાશ પીવાના આયુર્વેદિક ફાયદા 0

છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો આયુર્વેદ માં છાસ ની તુલના અમૃત સાથે કરવામાં આવી છે. ગુજરાતીઓ તેમાં પણ કચ્છી પટેલો ના કાર્યક્રમ માં મોઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય...

body 0

માથાના વાળ થી પગ સુધીની તમામ નસો ખોલો – સસ્તો ઘરેલુ ઉપચાર

દુખાવાથી રાહત માટે માથાના વાળ થી પગ સુધીની તમામ નસો ખોલો – સસ્તો ઘરેલુ ઉપચાર ગુજજુમિત્રો, કેમ છો? આજે હું તમને આ લેખમાં એક સસ્તો ઘરેલુ ઉપચાર જણાવી રહી છું જેની મદદથી તમે માથાના...

અશ્વગંધા ના ફાયદા 0

સસ્તું, જૂનું અને લોકપ્રિય જનરલ ટોનિક અશ્વગંધા ના ફાયદા

સસ્તું, જૂનું અને લોકપ્રિય જનરલ ટોનિક અશ્વગંધા ના ફાયદા ગુજજુમિત્રો હાલ માં મને અશ્વગંધા વિષે એક બહુ સુંદર અને નાનો લેખ વાંચવા મળ્યો. આજના સમયે દરેક લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માંગે...

ન્યુમોનિયા ના લક્ષણો 0

ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – रोगाणाम् शारदी माता. અને ‘ યમની દાઢ ‘ પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો. शतम् जीव शरदः એટલે...

ઘરેલુ ઉપચાર નીરોગી રહો 0

શાકભાજી અને ફળો ના ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા નીરોગી રહો

શાકભાજી અને ફળો ના ઘરેલુ ઉપચાર દ્વારા હંમેશા નીરોગી રહો 🔹કાચા લસણ નો સ્વાદ એટલો સારો નથી પણ શું તમે જાણો છો કે તે આપણાં ફેફસામાં બળતરા, ચેપ અથવા ઘા થવા દેતું નથી. 🔹પત્થરપટ્ટા...

પૌઆ સ્વાદિષ્ટ પૌષ્ટિક છે 0

પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે!

પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે! ભૂખને તરત શાંત કરવા માટે માત્ર પૌંઆ નો વિચાર સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. પૌંઆ આરોગ્યપ્રદ છે અને નાસ્તા કે રાતે હળવા ભોજન માટે શ્રેષ્ઠ...

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા 0

સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના ૧૧ ફાયદા

તામ્રજળ આયુર્વેદ જણાવે છે કે તાંબાનું પાણી શરીર ના ઘણા દોષો ને શાંત કરે છે. તેમજ આ પાણી થી શરીર ના ઝેરી તત્ત્વોને દૂર કરી શકાય છે. પાણી ને તાંબા ના વાસણ માં ઓછામાં...