ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો
ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ઉધરસ મટાડવાના ૪ એવા ઘરેલુ ઉપાયો જણાવવા માગું છું જે સસ્તા છે, સહેલા છે અને વર્ષોથી અજમાવેલા હોવાથી અચૂક પણ છે....
ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ઉધરસ મટાડવાના ૪ એવા ઘરેલુ ઉપાયો જણાવવા માગું છું જે સસ્તા છે, સહેલા છે અને વર્ષોથી અજમાવેલા હોવાથી અચૂક પણ છે....
દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા સૂંઠનો શબ્દકોષિય અર્થ થાય શુધ્ધિ કરનાર. સૂંઠનું એક સંસ્કૃત નામ છે વિશ્વભૈષજ (”વિશ્વેશાં સર્વેશાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્” એટલે વિશ્વના લગભગ બધાં જ રોગોનું જે ઔષધ છે.)...
વાળ ની સારવાર રાખવામાં આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ? ઘણીવાર લોકો એ પ્રશ્ન પૂછે છે કે વાળ ને લાંબા અને જાડા કરવાનો સહેલો, સસ્તો અને અચૂક ઉપાય શું છે? ખેર, હું જણાવવા...
ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા ગુજજુમિત્રો, ગંઠોડા દરેક ઘરમાં હોય છે અને ખાસ કરીને શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. ગંઠોડા એક એવી વનસ્પતિ છે કે જેમાં...
ગુજજુમિત્રો, આજે હું તમને શિયાળા માં ગુણકારી અને કડકડતી ઠંડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી રાબ બનાવવાની સરળ રીત જણાવું છું. મને આશા છે કે તમને સ્વાદમાં તો ભાવશે પણ સાથેસાથે તમારા શરીર માટે પણ...
ધ્યાનમાં રાખો આ ૫ બાબતો જે ચોક્કસપણે પાચનક્રિયા સુધારે છે કહેવાય છે કે શિયાળા માં ખાધેલું આખું વર્ષ ગુણ કરે છે. પણ એ વાત ન ભૂલતા કે જે લોકોને ખાવાનો શોખ હોય છે તેમણે...
થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઈએ અને શું નહીં? ગુજજુમિત્રો, ગળા માં રહેલી થાઇરોઇડ ગ્રંથિ માં જ્યારે અસંતુલન થઈ જાય છે ત્યારે થાઈરૉઈડ ની બીમારી થાય છે. આમાં નિયમિતપણે એક નાની ગોળી લેવી પડે...
કોરોનાની ત્રીજી લહેર ન આવે તેના માટે આ ૧૫ વસ્તુઓ કરો (1) ખાલી પેટ ન હોવું જોઈએ (2) ઉપવાસ ન કરો (3) સવારે એક કલાક યોગાસન,એક કલાક કૂણો તડકો લો. (4) એસી નો ઉપયોગ...
બાજરી નો ઇતિહાસ અને તેને ખાવાના અગણિત ફાયદા ગુજજુમિત્રો, શું તમને બાજરી વિદેશમાંથી કાઠીયાવાડ કેવી રીતે પહોંચી તેનો ઇતિહાસ જાણો છો? શું તમે બાજરી ખાવાના ફાયદા વિષે જાણો છો? શું તમારે બાજરા વિષે એક...
દરેક મોસમમાં ભાવતી ખાટીમીઠી મોસંબી ના ૫ ફાયદા જ્યારે કોઈની તબિયત ખરાબ થાય છે ત્યારે તાકાત માટે અને જલ્દી રીકવરી થાય તેના માટે આપણે મોસંબી નું જ્યુસ પીવાની સલાહ આપીએ છીએ. અને દર્દીઓ ને...