૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર
૬ સરળ નિયમોનું પાલન કરો અને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર દાંત ને સ્વસ્થ રાખવા માટે જીવનભર સજગતાથી પ્રયત્ન કરવો પડે છે. ભલે તમને કોઈ કહે કે તમારા દાંત સારા છે, તોપણ...
૬ સરળ નિયમોનું પાલન કરો અને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર દાંત ને સ્વસ્થ રાખવા માટે જીવનભર સજગતાથી પ્રયત્ન કરવો પડે છે. ભલે તમને કોઈ કહે કે તમારા દાંત સારા છે, તોપણ...
શું ખાવું આરોગ્ય માટે સારું છે – કિવિ કે ચીકુ? ગુજજુમિત્રો, હાલમાં મેં એક લેખ વાંચ્યો જેમાં પ્રાણજીવન કાલરિયા એ એક બહુ સરસ પ્રશ્ન નો ઉત્તર તારક અને તથ્ય ના આધારે આપ્યો. ઘણીવાર લોકો...
તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો ગુજજુમિત્રો, આજકાલ ના સમયે ગુસ્સો, ચિંતા, બેચેની, દુઃખ, મૂંઝવણ જેવી ભાવનાઓ વ્યક્તિને તણાવ થી ભરી દે છે. સ્ટ્રેસ ના શિકાર માત્ર નોકરિયાત વર્ગ જ નથી...
ફણગાવેલા મગ ના ૧૦ અચૂક અને ઉપયોગી ફાયદા ગુજ્જુમિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મગ પાચનમાં હળવા અને પ્રોટીનથી ભરપૂર હોય છે. પણ શું તમે જાણો છો કે જો આ જ માંગ ને ફણગાવવા...
આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા દોસ્તો, હું આમળું, ઓળખ્યું? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ. મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે...
મોઢાની લાળ માં છે સંજીવની બુટી ના ચમત્કારી ફાયદા ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું તમને આપણા મોઢાની લાળ ના ફાયદા વિષે જણાવવા માગું છું. કુદરતે શરીર ને આપેલી આ અદભૂત અને સ્વયંભૂ રચના ના...
પપૈયા કે એક રોજીંદુ વપરાતુ સામાન્ય ફળ છે જેના દરેક ભાગો જેવાકે ફળ, બીજ, છાલ, પાન કે મૂળ, દરેક નો ઉપયોગ થકી વિવિધ રોગોના ઉપચારોમાં ઉપયોગી છે. આ લેખ માં પપૈયા ખાવાના ફાયદા જાણશો...
૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, આજે હું તમને અમુક એવી માહિતી જણાવી રહી છું જે ૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી નીવડશે. સ્વસ્થ જીવન નું...
તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા વિષ્ણુપ્રિયા, સુરસા, વૃંદા જેવા અનેક નામોથી ઓળખાતી તુલસીને આપણી સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. ચરણામૃત, પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો...
છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો આયુર્વેદ માં છાસ ની તુલના અમૃત સાથે કરવામાં આવી છે. ગુજરાતીઓ તેમાં પણ કચ્છી પટેલો ના કાર્યક્રમ માં મોઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય...