ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો
ખૂબ જ ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો ઝરમરીયા પદ્ધતિ:- પાણીના ટીપા પોતાના પર છાંટી લ્યો અને પછી મોઢું ધોઈ નાંખો… ???? નળ નમસ્કાર:- માત્ર નળ પર ચાંદલો કરીને નમસ્તે કરો… ???????????? જળ સ્મરણ સ્નાન:- આ...
ખૂબ જ ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો ઝરમરીયા પદ્ધતિ:- પાણીના ટીપા પોતાના પર છાંટી લ્યો અને પછી મોઢું ધોઈ નાંખો… ???? નળ નમસ્કાર:- માત્ર નળ પર ચાંદલો કરીને નમસ્તે કરો… ???????????? જળ સ્મરણ સ્નાન:- આ...
જિનિયસ વૈજ્ઞાનિકોની પત્નીઓ શું કહેતી હશે?! ભલભલા વૈજ્ઞાનિકોએ ભલભલી શોધ કરી નાંખી હશે પરંતુ પત્નીનો સ્વભાવ બદલવાની શોધ હજી સુધી કોઈ કરી શક્યું નથી ! જરા કલ્પના કરો, વિશ્વના જિનિયસ વૈજ્ઞાનિકોની પત્નીઓ તેમને શું...
શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો? ગુજજુમિત્રો, શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો? અહીં કેટલાક સવાલો આપેલ છે. તેની સાથે નીચે કેટલાંક વિકલ્પો પણ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. નીચે...
કોરોના રસી વિષે ધ્યાન માં રાખવાની ખાસ માહિતી ગુજજુમિત્રો, કોરોના ની રસી શોધાઈ ગઈ છે અને ભારતભર માં લોકો ને ક્રમસર આપવાની તૈયારી થઈ ગઈ છે. હાલમાં મને ડૉ. ભાવિક એ. ચૌહાણ દ્વારા લિખિત...
100 ની કિંમત 100લે ફિલ્મ છે 100નલ નામ છે 100લંકી અટક છે 100ની પણ અટક છે 100નેરી કલર છે 100ડા પીવાય છે 100ફા પર બેસાય છે 100નું પહેરાય છે 100નપરી હોય છે 100ય થી...
શાળામાં છોકરાંઓની નવી ફરિયાદો! કોરોનાકાળ પછી શાળાઓ ખુલ્યા પછી છોકરાંઓ ની નવી ફરિયાદો… “મેડમ, આણે મારું માસ્ક લઈ લીધું !” “મેડમ જુઓને મારા માસ્કની રબ્બરની દોરી તૂટી ગઈ !” “ટિચર ટિચર, આ છોકરો માસ્કને...
ભિખારીની અટલ પ્રામાણિકતા – એક હૃદયસ્પર્શી વાર્તા ભજીયાં, સીંગ ચણા વગેરે થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો.એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી. મેં...
રુદ્રી શું છે, શિવ આરાધના શા માટે કરવી જોઈએ? રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન...
ગુજજુમિત્રો, આજે હું એક બોધકથા જણાવવા માગું છું જે તમને ઘડપણ માટે આર્થિક બચત અને પ્લાનિંગ ના મહત્ત્વ વિષે સમજાવશે. જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ...
૬૦ થી ૬૫ વર્ષ પછીની (રિટાયર્ડ થયા પછીની) જીંદગી ની વાસ્તવિકતા… પતિને સુધારવાની પત્નીની જીદ ચરમસીમાએ હોય છે. તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા…આ કોઈ...