નાના બાળકનો સંદેશ : ખાસ વાંચવા જેવી નાની વાર્તા
ગુજજુમિત્રો, આજે હું તમને એક ખાસ વાંચવા જેવી નાની વાર્તા કહેવા માગું છું. આ વાર્તા નાની છે પણ તેનો સંદેશ ઊંચો છે. સાર એ છે કે સારપ થી જ સારપ વધે છે અને પ્રેમ...
ગુજજુમિત્રો, આજે હું તમને એક ખાસ વાંચવા જેવી નાની વાર્તા કહેવા માગું છું. આ વાર્તા નાની છે પણ તેનો સંદેશ ઊંચો છે. સાર એ છે કે સારપ થી જ સારપ વધે છે અને પ્રેમ...
ગુજજુમિત્રો, આજે હું તમને એક-બે દાયકા પહેલાંની વાત કરવા માગું છું. એ સમય જ્યારે સુવિધા ઓછી હતી પણ સુખ વધારે હતું. જ્યારે લોકો દિમાગથી નહી પણ દિલથી જીવન જીવતા હતા. જ્યારે લોકો સાદા ભોજનમાં...
તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો ગુજજુમિત્રો, આજે હું તમને બહુ સરળ ભાષામાં તંદુરસ્તીનાં દેશી રહસ્યો બતાવવા માગું છું. ઘણીવાર લોકો કહે છે કે પહેલાના જમાનામાં બીમારીઓ નહોતી, આજકાલ જ આ બહુ વધી ગયું...
ગુજજુમિત્રો સો બીમારીનું એક કારણ છે કબજિયાત અને કફ . આજે હું તમને પેટ સાફ રાખવાના અને કફ દૂર કરવાના સરળ ઉપાય જણાવવા માગું છું. બધા જ જાણે છે કે જ્યાં કાદવ હોય ત્યાં...
ગુજજુમિત્રો આજે આપણે ખજૂર ના ફાયદા વિષે વાત કરીશું. સામાન્યપણે બધાં જ જાણે છે કે ખજૂર ફાયદાકારક છે અને તેને શિયાળામાં ખાવી જોઈએ. આજે આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે જુદા જુદા...
નોકરિયાત પત્ની ને સમજવાના ૭ સૂત્રો ગુજજુમિત્રો, હવે સમય બદલાઈ ગયો છે કારણકે સદ્ભાગ્ય થી મા-બાપ દીકરા ને દીકરીમાં ભેદભાવ નથી કરતાં. દીકરી પણ ભણી ગણીને ડીગ્રી હાંસિલ કરવા લાગી છે. આવી હોંશિયાર દીકરી...
આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા...