ગુજ્જુમિત્રો Blog

સુખ દુઃખ 0

સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે

સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે આજે સાંજે હું ઘરે આવ્યો ત્યારે મુડ હતો નહિ..મારા ચહેરા ની ગંભીરતા જોઈ પ્રથમ મારા પપ્પાએ પૂછ્યું..બેટા તારી તબીયત તો...

હવે જીવન કે મરણનીય ચિંતા નથી 0

શું તમને ગુસ્સાનું કારણ ખબર હોય છે?

શું તમને ગુસ્સાનું કારણ ખબર હોય છે? દરેક વાર ગુસ્સાનું કારણનફરત નથી હોતી,ક્યારેકચિંતા, કાળજી અને પ્રેમપણ હોઈ શકે છે… ગુજજુમિત્રો, આજે તમે ગુસ્સાનું કારણ સમજજો અને સાચી લાગણી ની કદર કરજો! આ પણ વાંચો:...

કોઈ નું મૂલ્ય ઓછું ના સમજતા 0

ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું

ચલો છોડો જવા દોને, હવેથી ધ્યાન રાખીશું,ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું. ભલે કડવું જગત બોલે હું તો મક્કમ છું ભીતરથી,શબ્દ પણ જાનલેવા હોય, તેથી મ્યાન રાખીશું. નથી કાયરપણું કંઈ હોં, ખુમારી છે...

દ્વારકા નો ઇતિહાસ 0

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ નામ – દ્વારકા ધામ રાજ્ય – ગુજરાત દરિયાઈ સપાટીથી ઊંચાઈ – 38 ફૂટ નજીકનું રેલ્વે સ્ટેશન – દ્વારકા (2 કિમી) દ્વારકા ધામની વિશેષતા શું છે? દ્વારકા...

Married woman 0

તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ

તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ ગુજજુમિત્રો, આ લેખ માં હું એક નવો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું કે તમારા ઘડપણ નો સહારો તમારો પુત્ર નથી પણ...

હસો અને હસાવો 0

સાયકલ ચલાવવી અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે!!! – હસો અને હસાવો

સાયકલ ચલાવવી અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે!!! – હસો અને હસાવો સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે, પણ સત્ય છે. ચાલો સાબિત કરું! ✍ એક સાયકલ ચલાવનાર વ્યક્તિ દેશ...

પુરુષોનો રવિવાર કેવો હોય છે? 0

ભારતીય પુરુષ ની વ્યથા : એમની પાસે વેકેશનમાં જવા માટે “પિયર” નથી

ભારતીય પુરુષ ની વ્યથા : એમની પાસે વેકેશનમાં જવા માટે કોઈ “પિયર” નથી આપણાં પુર્વજોએ લગ્ન બાદ સ્ત્રીએ એનાં માતા-પિતાનું ઘર છોડીને પતિ સાથે એનાં કુટુંબમાં રહેવા જવું એવી પ્રથા બનાવી. ભારતમાં અંદાજે ૮૫...

યાદશક્તિ કેવી રીતે વધારવી 0

ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી – ૨ સરળ પ્રયોગ

યાદશક્તિ કેવી રીતે વધારવી – જાણો સરળ અને અચૂક ઉપાયો સારી અને ઝડપી યાદશક્તિ માટે આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ, મજબૂત અને સ્વસ્થ રહેવું પડશે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને મજબૂત થયા...

છુટકારો 0

પતિ પત્ની ના ઝગડા : છુટકારો, સંબંધથી કે કકળાટથી?

પતિ પત્ની ના ઝગડા : છુટકારો, સંબંધથી કે કકળાટથી? ‘એ મારા ઘરને લાયક જ નથી. કોઈ સંસ્કાર નથી એને. સારું રાંધતા પણ એની મા એ એને નથી શિખવ્યું. એવી ફુવડ ના જોઈએ મને મારા...

બીમારી નું મૂળ કારણ 0

અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી

❛❛એમને પામવાની ક્યારે કોઇ હસરત નથી કરી;અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી; મેં જો કર્યો પ્રેમ એમને તો એય પણ કરે મને,એવી પરવરદિગારને કોઇ ઇબાદત નથી કરી; હા, જોયો છે કાયમ...