ઈમાનદારી ની વાર્તા : સતયુગ નો પિતા અને કલિયુગ નો પુત્ર
ઈમાનદારી ની વાર્તા : સતયુગ નો પિતા અને કલિયુગ નો પુત્ર આજે ICU માં એકલો પલંગ માં બેઠા બેઠા ઈમાનદારી નો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારી ના રસ્તે ચાલતા ચાલતા મને થાક...
ઈમાનદારી ની વાર્તા : સતયુગ નો પિતા અને કલિયુગ નો પુત્ર આજે ICU માં એકલો પલંગ માં બેઠા બેઠા ઈમાનદારી નો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો ઈમાનદારી ના રસ્તે ચાલતા ચાલતા મને થાક...
ડાયાબિટીસ માટે બાપુજીનું લોજીક પુત્ર: બાપુજી તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયું?? બાપુજી: બેટા ડાયાબિટીસ વારસાગત નહીં પણ સંગત થી આવે છે. તારી બા નું નામ કડવી બેન છે એટલે મને નાં થયો...
શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ? ભોજન કરતી વખતે ક્યારે પાણી પીવું અને કેટલું પીવું તે પણ વિચારણીય છે. આયુર્વેદ કહે છે કે જમતાં પહેલા પાણી પીવાથી અગ્નિ મંદ પડે છે અને શરીર નબળું...
એક સાંજે મળવું છે તમને… ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીનેતમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.જગ્યા છે ને તમારામાં ?એક સાંજે મળવુ છે તમને… ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓનેમારે...
તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો ત્યાં જ અવાજ આવ્યો ” ચા લાવું? “પછી જવાબની અપેક્ષા ન...
ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા! ભાઈ ભાઈ ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા…!ગામની વસ્તી નાની હોય,આંગણિયે આવકારો હોય,મહેમાનો નો મારો હોય,ચા પાવાનો ધારો હોય,વહેવાર જ્યાં સારો હોય,રામ-રામ નો રણકારો હોય,જમાડવાનો પડકારો હોય,મિત્ર મંડળી જામી હોય,બેસો...
સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે? મને ઘણાં લોકો આ સવાલ પૂછે છે કે સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે? ચાલો આજે તમને આ લેખમાં તેનો સીધો અને...
હૈદરાબાદી ટોસ્ટ બનાવવાની સરળ રીત સામગ્રી ૧. બે બ્રેડ સ્લાઈસ૨.એક બાફેલું મોટું બટેટુ૩.મીઠું૪.ચપટી હળદર૫.મરચું પાવડર૬.ગરમ મસાલો૭.લીલી ચટણી૮. ટોમેટો કેચ અપ૯. મીઠી ચટણી૧૦. ઝીણા સમારેલા કાંદા૧૧.ઝીણી સેવ૧૨.કોથમીર બનાવવાની રીત:- સૌ પ્રથમ બાફેલા બટેટા માં બધો...
આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો 1-હંમેશા તમારા કામ પ્રમાણે ભોજન લેવું. જો તમારે સખત શારીરિક શ્રમ કરવો હોય તો વધુ પૌષ્ટિક આહાર લો. જો તમે હળવો શારીરિક શ્રમ કરો છો,...