ગુજ્જુમિત્રો Blog

એપેન્ડિક્સ નો દુખાવો 0

શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? અજમાવો આ ૧૧ ઘરેલુ ઉપાય

શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? ગુજજુમિત્રો, શું તમે એપેન્ડિક્સ નો દુખાવો થવાથી પરેશાન છો? જો હા, તો જાણો કે દુનિયામાં દરેક દર્દ ની દવા હોય છે. કહેવાય છે કે એપેન્ડિક્સ નો દુખાવો...

કફનને ખાનગી ગજવું નથી 0

નાચતો મોર અને પૈસાનું જોર

નાચતો મોર અને પૈસાનું જોર નાચતો મોર અને પૈસાનું જોર.. કાયમી ટકતું નથી.. સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટાઈ જાય છે. Also read : ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી –...

ભાભી નું કામ 0

વેકેશન માં પિયર ગયેલી પત્ની નો ધમકીભર્યો પત્ર!!

કેશન માં પિયર ગયેલી પત્ની નો ધમકીભર્યો પત્ર!! પતિદેવ ઓફીસેથી ધરે પાછા ફર્યા તો….. ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો જેમાં વેકેશન માં પિયર જતી પત્નિએ લખેલી સુચનાઓ. સુચનાઓ હતી…કે હું છ સાત દિવસો...

દાંતમાં સડો 0

દાંતમાં સડો થયો છે? કરો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર

દાંતમાં સડો થયો છે? કરો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર લવિંગ વડે દાંતમાં કીટાણુ ની સારવાર:  કીટાણુ સાથે દાંતના પોલા ભાગમાં લવિંગના તેલને કપાસમાં પલાળી રાખવાથી દાંતના કીડા નાશ પામે છે. ફટકડી વડે દાંતમાં કીટાણુની...

પગમાં ચંપલ નહોતી મળતી 0

મને શૈશવનાં દિવસો આપ

મને શૈશવનાં દિવસો આપ ખીચડી ને ભાખરી , અથાણાંના છોડિયાડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયામાથેથી ચીભડાંનું શાકમોસાળે માણેલા વૈભવની યાદમને શૈશવનાં દિવસો , તું આપ. ઘરની પછીતે એક માટીનો ચૂલોને પીંડો એક લોટ...

Temple 0

સનાતન ધર્મ ની મંદિર પૂજાનું વૈજ્ઞાનિક કારણ : ધજા, ઘંટ, મૂર્તિ, પરિક્રમા, દીવાનું મહત્વ

સનાતન ધર્મ ના મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે? સનાતન ધર્મ ના વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું...

body 0

પેશાબમાં બળતરા માટે ૮ ઘરગથ્થુ ઉપચાર

પેશાબમાં બળતરા માટે ૮ ઘરગથ્થુ ઉપચાર ખાંડ અને વરિયાળીને પીસીને રાત્રે પીગળીને સવારે પી લો. તેને સવારે ખાલી પેટે પંદર દિવસ સુધી લેવાથી પેશાબમાં બળતરા બંધ થઈ જાય છે. ઈસબગોળનું શરબત બનાવીને પીવાથી પેશાબ...

સૂકી ઉધરસ 0

સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય

સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય ૧. એક ચમચી કાળા મરીને એક ચમચી દેશી ઘીમાં શેકીને થોડીવાર ચાટવાથી સૂકી ઉધરસમાં જાદુઈ રાહત મળે છે. ૨. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું...

ઠંડા પીણાની આડ અસરો 0

કૃત્રિમ ઠંડા પીણાની મુખ્ય ૪ આડ અસરો

કૃત્રિમ ઠંડા પીણાની આડ અસરો 1.હાડકાંની નબળાઈ કૃત્રિમ ઠંડા પીણાનું ‘pH‘ સામાન્ય રીતે 3.4 હોય છે. જેના કારણે દાંત અને હાડકાં નબળા પડી જાય છે. માનવ જીવનના લગભગ 30 વર્ષ પૂરા થયા પછી આપણા...

શંકાનું કોઈ સમાધાન નથી 0

મારી સ્કૂલ મને પૂછે છે

મારી સ્કૂલ મને પૂછે છે રસ્તા માં આવતી મારી સ્કૂલ મને પૂછે છે કે…જિંદગી ની પરીક્ષા બરાબર ચાલે છે ને ???મે કહ્યુ!!! ખાલી દફતર જ ખભે નથી ,બાકી લોકો હજુય ભણાવી જાય છે…!!!! Also...