ગુજ્જુમિત્રો Blog

કુદીના ના ફાયદા 0

ફુદીના ના ૭ અમૂલ્ય ફાયદા જાણો

ફુદીના ના ૭ અમૂલ્ય ફાયદા જાણો 1. ફુદીના માં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે. જે શરીર ની માંસપેશીઓ માં થતા દર્દ ને દૂર કરવામાં સહાય કરે છે. 2. ફુદીના ના રસમાં આદુનો રસ અને...

કરોળિયા રોગ 0

બાળકોને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર

નાના બાળકો ને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં...

એન્ટી કરપ્શન બ્યુરો 0

એન્ટી કરપ્શન બ્યુરો : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો વિષે થોડું જાણો

ACB (એન્ટી કરપ્શન બ્યુરો) : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો ને લાંચ રુશ્વત વિરોધી વિભાગ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં પણ પોલીસ સ્ટેશનોમાં ACBની કચેરીઓ આવેલી છે. જ્યારે કોઇ સરકારી કર્મચારી કે...

વિજ્ઞાન ના સાધનો 1

વિજ્ઞાન ના વિવિધ ૭૪ સાધનો ના નામ અને તેનો ઉપયોગ

વિજ્ઞાન ના વિવિધ ૭૪ સાધનો ના નામ અને તેનો ઉપયોગ 1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકારા માપવા વપરાતું સાધન 2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ :...

અમરનાથ મંદિર નો ઇતિહાસ 0

વિશ્વ વિખ્યાત બાબા અમરનાથ મંદિર નો ઇતિહાસ અને મહિમા

વિશ્વ વિખ્યાત બાબા અમરનાથ મંદિર નો ઇતિહાસ અને મહિમા પુરાણો અનુસાર, કાશીમાં દર્શન કરતાં 10 ગણું, પ્રયાગ કરતાં 100 ગણું અને નૈમિષારણ્ય કરતાં 1000 ગણું પુણ્ય આપનારા શ્રી બાબા અમરનાથના દર્શન છે. તેનું સૌથી...

ચકલી નો માળો 0

ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો

ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો મેં કહ્યું – હું ગુનેગાર છું, ભગવાને કહ્યું- હું માફ કરીશ. મેં કહ્યું – હું પરેશાન છું, ભગવાને કહ્યું- હું બધુ સંભાળી લઈશ મેં કહ્યું –...

પર્યાવરણ બચાવો 0

પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ

પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને...

છાતીમાં કફ 0

ગળા અને છાતીમાં કફ જમા થાય તો વાંચો આ ૧૮ ઘરેલૂ ઉપાય

ગળા અને છાતીમાં કફ જમા થાય તો વાંચો આ ૧૮ ઘરેલૂ ઉપાય (1) 200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકવી, શેકાયને લાલ થાય ત્યારે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવી...

કોરોના વાયરસ સામે રક્ષાકવચ 0

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાયો

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના ઉપાયો લક્ષણો ✓ શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઇ શકે છે✓ પરસેવો થવો અને કંપારી છૂટવી✓ ઉધરસ વખતે લોહી નીકળવું✓ માથાનો દુઃખાવો✓ તાવ આવવો✓ ભૂખ...

મોઢામાં ચાંદા પડવા 0

દાંતનો દુખાવો રોકવા માટે ૨૫ આયુર્વેદ ઉપચાર

દાંતનો દુખાવો રોકવા માટે આયુર્વેદ ઉપચાર ૧. હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ૨. દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે....