ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો

ચકલી નો માળો

ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો

મેં કહ્યું – હું ગુનેગાર છું,

ભગવાને કહ્યું- હું માફ કરીશ.

મેં કહ્યું – હું પરેશાન છું,

ભગવાને કહ્યું- હું બધુ સંભાળી લઈશ

મેં કહ્યું – હું એકલો છું,

ભગવાને કહ્યું – હું હંમેશા તારી સાથે છું.

મેં કહ્યું – હું ખૂબ દુઃખી છું,

ભગવાને કહ્યું- આંખો ઉઠાવી ને જો, હું તારી આસપાસ જ છું.

બધા દરવાજા બંધ થાય ત્યારે પણ એક દરવાજો ક્યારેય બંધ થતો નથી

અને તે ભગવાનનો દરવાજો છે! દુનિયાથી નહિ પણ ઈશ્વરથી આશા રાખો.

Also read : શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *