ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો
![ચકલી નો માળો](https://gujjumitro.com/wp-content/uploads/2020/09/Thank-You-God.jpg)
ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો
મેં કહ્યું – હું ગુનેગાર છું,
ભગવાને કહ્યું- હું માફ કરીશ.
મેં કહ્યું – હું પરેશાન છું,
ભગવાને કહ્યું- હું બધુ સંભાળી લઈશ
મેં કહ્યું – હું એકલો છું,
ભગવાને કહ્યું – હું હંમેશા તારી સાથે છું.
મેં કહ્યું – હું ખૂબ દુઃખી છું,
ભગવાને કહ્યું- આંખો ઉઠાવી ને જો, હું તારી આસપાસ જ છું.
બધા દરવાજા બંધ થાય ત્યારે પણ એક દરવાજો ક્યારેય બંધ થતો નથી
અને તે ભગવાનનો દરવાજો છે! દુનિયાથી નહિ પણ ઈશ્વરથી આશા રાખો.
Also read : શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?