ગુજ્જુમિત્રો Blog

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 1

આજ ના તાજા સમાચાર!!!

આજ ના તાજા સમાચાર!!! ગુજ્જુમિત્રો, આજ કાલ જુદાજુદા વિષયો પર જુદીજુદી ન્યૂઝ ચેનલ વાળા બહુ રોચક રીતે સમાચાર આપતા હોય છે. તો તૈયાર થઈ જાઓ, આજ ના તાજા સમાચાર વાંચવા માટે!! જો તમે એનડીટીવી...

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ 0

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો...

Honey 0

મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો

ભેળસેળવાળું મધ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગુજ્જુમિત્રો, આપણે બધાં જાણીએ છીએ કે મધ સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી છે. પણ આજકાલ માર્કેટ માં અનેક પ્રકારના ભેળસેળ વાળા મધ ઉપલબ્ધ છે. જો આપણે ભેળસેળવાળું મધ નું સેવન...

મારી નાનકડી માસૂમ કવિતા 0

મારી નાનકડી માસૂમ કવિતા

મારી નાનકડી માસૂમ કવિતા પ્રિય ગુજ્જુમિત્રો, હાલમાં મારી પાસે ગુજ્જુમિત્રો બ્લોગ ના એક વાંચકે એક સુંદર કવિતા મોકલાવી. આ નાનકડી માસૂમ કવિતા એક નાના બાળકે લખી છે. આ કવિતા વાંચીને આ બાળકની માસૂમ વાતોથી...

મેથી દાણા ના ફાયદા 0

કડવા મેથી દાણા ના મીઠા ફાયદા

મેથી ના અનેક સ્વરૂપ ગુજ્જુમિત્રો, આજે હું તમને આ લેખમાં મેથી દાણા ના ફાયદા જણાવવાની છું. આપણે ત્યાં રોજિંદા ખોરાક અને વસાણાં તરીકે મેથીનો ઉપયોગ પરાપૂર્વથી થતો આવ્યો છે પરંતુ, મેથીના ખરા વૈભવની ખાસ...

અમદાવાદ ના લોકો 0

અમદાવાદ ના લોકો ની ચટપટી વાતો

અમદાવાદ ના લોકો ની ચટપટી વાતો ગુજ્જુમિત્રો આજે હું તમને અમદાવાદ વિષે અને અમદાવાદ ના લોકો વિષે ચટપટી વાતો કહેવાની છું. રાતદિવસ જાગતું આ શહેર હંમેશાં કિલ્લોલ કરતું રહે છે. ખાણીપીણી ના શોખીન અમદાવાદીઓ...

એ તો ચાડિયો છે!! 0

એ તો ચાડિયો છે!!

એ તો ચાડિયો છે!! બે ચકલા ખેતરમાં ચણતા હતા. એક ચકલાએ બીજાને કહ્યું : એલા ભાગ જલદી, જો પેલી બાજુ કોઇ માણસ ઉભો છે. બીજાએ ધ્યાનથી જોઈને કહ્યું : ચિંતા ન કર, એ તો...

Temple 0

ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત

ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત ગુજ્જુમિત્રો, આજે હું તમારી સાથે જે પ્રસંગ શેર કરી રહી છું તે બહુ માર્મિક છે. જ્યારે આપણે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ તો ઘણા બધા પ્રકારના લોકો...

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ 2

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ

વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ ગુજ્જુમિત્રો, આજે હું તમને વિરુદ્ધ આહાર વિષે એ બધું જ જણાવવા માગું છું જેમાં તથ્ય છે અને જે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ...