વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ
વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ ગુજ્જુમિત્રો, આજે હું તમને વિરુદ્ધ આહાર વિષે એ બધું જ જણાવવા માગું છું જેમાં તથ્ય છે અને જે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ...
વિરુદ્ધ આહાર વિષે આયુર્વેદિક અભિગમ ગુજ્જુમિત્રો, આજે હું તમને વિરુદ્ધ આહાર વિષે એ બધું જ જણાવવા માગું છું જેમાં તથ્ય છે અને જે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ...
ગુજ્જુમિત્રો, કેમ છો? હાલમાં મને એક બહુ જ સુંદર કૃષ્ણ ગીત વાંચવા મળ્યું. આ ગીત ની ખાસ વાત છે તેની આધુનિક વિચારધારા અને પ્રેમ થી તરબોળ એક એક શબ્દ. આ ગીત માં કવિ કલ્પના...
ડોક્ટર ની પાછળ MD કેમ? ગુજ્જુભાઈ એકવાર તેમના મજાકિયા ડૉક્ટર મિત્રને મળવા ગયા. ગુજ્જુભાઈ : હેં ડોક્ટર, તમારી પાછળ એમ ડી (MD) કેમ લખેલું છે? ડોક્ટર : જો દર્દીને સારું થઈ જાય તો ઠીક...
સત્યના અરીસાને પૂછો કે નિવૃત્તિ એટલે શું? ગુજ્જુમિત્રો, કેમ છો? હાલમાં મેં શ્રી ચંદ્રકાંત બક્ષીનો એક લેખ વાંચ્યો જેમાં તેઓ વિગતવાર સમજાવે છે કે નિવૃત્તિ એટલે શું? તેમની સમજૂતી કાયદાકીય કે ભાષાકીય નહોતી. તેમણે...
તાજેતરમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં તારણ નીકળ્યું. “પત્ની સાથે વધારે સમય સુધી વાત કરવાથી ટેન્શન આછું થાય છે. હાર્ટએટેક ના ચાન્સ ૮૦% ઘટી જાય છે. મન ૯૦% રિલેક્સ રહે છે. અને તાણ...
ગુજ્જુમિત્રો, આપણે બધાં જાણીએ છીએ કે ગુસ્સો બહુ ખરાબ છે. પરંતુ આપણને ગુસ્સા પર કાબૂ રાખવાની રીતો વિષે જ્ઞાન નથી. આજે હું તમને ગુસ્સા પર કાબૂ રાખવાની ૬ સરળ રીતો વિષે જણાવવા માંગુ છું....
ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે…દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવીઅને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું.