શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ
શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગયી છે. આપણાં માટે શ્રાવણ એ પંચાંગ નો માત્ર મહિનો નથી. આપણાં માટે શ્રાવણ એક ઉત્સવ છે ભક્તિનો. આપણાં માટે શ્રાવણ એક અવસર...
શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગયી છે. આપણાં માટે શ્રાવણ એ પંચાંગ નો માત્ર મહિનો નથી. આપણાં માટે શ્રાવણ એક ઉત્સવ છે ભક્તિનો. આપણાં માટે શ્રાવણ એક અવસર...
ભગવાનના ન્યાયનો ડર રાખજો! ગુજજુમિત્રો, આજે હું તમને એક સત્ય ઘટના વિષે જણાવવાની છું. આજનો લેખ આપણને વિચારમાં મૂકી દે તેવો છે. સંસારના વ્યવહારમાં એક વાત બહુ જરૂરી છે કે આપણે આપણી માણસાઈને જીવંત...
ગુજ્જુમિત્રો, હાલમાં મને એક બહુ સુંદર કવિતા વાંચવા મળી. આ કવિતાએ મને પ્રેરણા આપી કે હું આ લોકડાઉનમાં પણ ભગવાન પાસે બેસી શકું છું. તેના માટે મારે મંદિર કે ચર્ચ માં જવાની જરૂર નથી....
ગુરુ શું છે 1) ગુરુ દરેક સવાલનો જવાબ છે 2) ગુરુ દરેક મુશ્કેલીની યુક્તિ છે 3) ગુરુ જ્ઞાનનો ભંડાર છે 4) ગુરુ માર્ગદર્શક છે 5) ગુરુ અનુભૂતિ છે 6) ગુરુ પ્રેમ છે 7) ગુરુ...
ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું…. જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો… જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો...
હે પરમેશ્વર,મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.
ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય,...
ગુજ્જુમિત્રો હું આજે તમારી સાથે સુખી જીવનના સોનેરી નિયમો શેર કરી રહી છું. હું ખુદ આમાંના અમુક નિયમોનું પાલન કરું છું. મારો અનુભવ છે કે નાનકડા પરિવર્તનથી જીવન નાની-નાની ખુશીઓથી ભરાઈ જાય છે. જેમ...
ગુજ્જુમિત્રો, જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે આપણાં નિર્ધારિત લક્ષ્યો અને મહત્વાકાંક્ષાને પૂરી કરી લઈએ છીએ તો પણ એક ખાલીપો લાગે છે. સુવિધા હોય છે પણ સુખ નથી હોતું. સંબંધો હોય છે પણ...
કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ માટે…કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની…!!૨૦૬ હાડકાઓ…કેટ-કેટલા સાંધાઓ…??નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ…!!સાવ છુટ્ટા..છતાં જોડાયેલા જ રહે છે…કઈ રીતે રહે છે…?? કંઈ ખબર નથી પ્રભુ…. વળી, કેવી...