મહાભારતની પાઠશાળા
મહાભારતની પાઠશાળામાં તમારું સ્વાગત! આજે આ લેખમાં હું જણાવવા માંગું છું કે ભારતના મહાકાવ્ય, મહાભારતમાં કેટલા બધા પાઠ છે જે જીવન જીવવાની રીત શીખવે છે. આપણે કોઈ motivational વિડિયો કે પુસ્તકો વાંચવાની જરૂર નથી....
મહાભારતની પાઠશાળામાં તમારું સ્વાગત! આજે આ લેખમાં હું જણાવવા માંગું છું કે ભારતના મહાકાવ્ય, મહાભારતમાં કેટલા બધા પાઠ છે જે જીવન જીવવાની રીત શીખવે છે. આપણે કોઈ motivational વિડિયો કે પુસ્તકો વાંચવાની જરૂર નથી....
બધાના એક જ છે સર્જક, પણ સંપ્રદાયથી અલગ ફંટાય છે,વસે છે તે તો અંદર, પણ જીવ બહાર ભટકવા જાય છે. નથી ઓળખી શક્યો માનવી ખુદ ને કે હું કોણ છું,નવાઈની વાત તો જુઓ, તે...
નયનને બંધ રાખીને, મેં જયારે પ્રભુને જોયા છે,પ્રભુ હતા મારાથી દૂર, છતાં મેં નજીકથી જોયા છે,નયનને બંધ રાખીને……….. પરંતુ અર્થ એનો એ નથી, પ્રભુની હાજરી નથી,પ્રભુના દર્શન તો મને સંતોમાં થયા છે,પ્રભુ હતા મારાથી...
ગુજ્જુમિત્રો આજે હું આ લેખમાં તમને ધ્યાનનું વિજ્ઞાન વિષે અમુક માહિતી આપવા માંગુ છું. આજે એકમાત્ર ધ્યાન જ છે જે પૂર્ણપણે કલ્યાણકારી છે અને તેના એક પણ નુકશાનદાયી પ્રભાવ આપણાં મન અને શરીર પર...
પ્રિય ગુજજુમિત્રો, આ લેખ વાંચીને ખુદને ચોક્કસ પૂછજો કે શું તમને ભગવાન પર વિશ્વાસ છે ખરો? તમારા સંબંધોમાં પણ સાચો વિશ્વાસ છે ખરો? આ એક પ્રેરણાદાયી લેખ છે જે તમને વિશ્વાસનો સાચો અર્થ જાણવા...
ભગવાનને પ્રાર્થના કરવી એ તો ભક્ત અને તેમની વચ્ચેનો સંવાદ છે. ભગવાનને આવી પ્રાર્થના ના કરો — આ લેખમાં હું તમને એ વાત સમજાવવા માગું છું કે ભગવાન તમારી એક-એક વાત સાંભળે છે એટલે...
મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર” ને બનતું નથી,પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. માણસ વેચાય છે… સાહેબ… કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?એ કિંમત તેની “મજબૂરી”નક્કી...
આ લેખમાં તમને સુખની સાચી પરિભાષા જાણવા મળશે. હું પૂર્ણપણે માનું છું કે સાચું સુખ આપણી અંદર છે. આપણાં મિત્રો અને પરિવારના સ્નેહમાં છે. જ્યારે તમે આ વાંચો ત્યારે ખુદને પૂછજો કે તમારા માટે...