ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો

ગુરુજી ની સંતવાણી

ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો

ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું….

જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો…

જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો બંધ રાખો…

જ્યારે ગુરુને અર્પણ થવુ હોય તો તમારું હૃદય ખુલ્લુ રાખો ……

જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય તો મોં બંધ રાખો …

ગુરુની સેવા ક્યારે કરવી હોય તો ઘડિયાળ બંધ રાખો…..

જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ… !!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *