Category: જ્ઞાનગંગા

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો 0

૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર એક નિબંધ

૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર એક નિબંધ ગુજજુમિત્રો, ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા નો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મોટાભાગે બાળકોને તેમની સ્કૂલ તરફ થી સ્વતંત્રતા દિવસ પર નિબંધ કે સ્પીચ તૈયાર કરવા માટે...

કેળા ના ફરાળી ભજીયા 0

ઉપવાસ માં ખાઓ કેળા ના ફરાળી ભજીયા

ગુજજુમિત્રો, શ્રાવણ હોય કે નવરાત્રી, અગિયારસ હોય કે ગુરુવાર નું વ્રત, ફરાળી ખાવાનું બનાવવું એ દરેક ગૃહિણી માટે પડકારજનક હોય છે. કારણકે સાબુદાણા કે મોરૈયા ની ખીચડી હંમેશા નથી ભાવતી. એટલા માટે અહીં કેળા...

ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત 0

ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત : શ્રાવણ મહિના સ્પેશલ

ગુજજુમિત્રો, શ્રાવણ મહિનો આવી રહ્યો છે. આ પાવન માસમાં મોટાભાગે લોકો ઉપવાસ કરતાં હોય છે. હાલમાં શ્રી જલારામ ખમણ હાઉસ તરફથી ફરાળી વાનગીઓ ની રેસીપી શેર કરવામાં આવી છે. આજે હું તમારી સાથે ફરાળી...

બજેટ એટલે શું 0

મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ બગાડવાના દસ કારણો

ગુજજુમિત્રો, છેલ્લા વીસ વર્ષોમાં મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેને પૂછો એ કહે છે કે માંડ માંડ ગાડું ચલાવી રહ્યા છે. સંતોષ નો અનુભવ કોઈને નથી. શાંતિ ક્યાંય નથી. તો ચાલો સમજી...

જગન્નાથપુરી મંદિર 0

ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો અને રહસ્યો

ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો અને રહસ્યો ગુજજુમિત્રો, આજે હું તમને ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર ના ચમત્કારો તથા રહસ્યો વિષે જણાવવા માગું છું. હિન્દુ ધર્મ ના મુખ્ય ચાર ધામ બદ્નીનાથ, જગન્નાથ , રામેશ્વર...

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય 0

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ!

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ! ગુજજુમિત્રો, આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે “બારેય મેઘ ખાંગા થયા” પણ શું તમને ખબર છે કે તેનો સાચો અર્થ શું છે? હા,...

દાળ પકવાન બનાવવાની રીત 0

દાળ પકવાન બનાવવાની સરળ રીત

ગુજજુમિત્રો, આજે હું તમને દાળ પકવાન બનાવવાની સરળ રીત જણાવવા માગું છું. દાળ પકવાન ની ખાસ વાત છે કે તેમાં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે અને ડાયાબીટીઝ ના દર્દીઓ માટે બહુ ફાયદાકારક પણ...

કેરી પકાવવાની સાચી રીત 0

ઘરે કેરી પકાવવાની સાચી રીત કઈ છે?

ઘરે કેરી પકાવવાની સાચી રીત ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે ફળોનો રાજા કેરી વિષે વાત કરવા માગું છું. તે સ્વાદ માં પણ રાજા છે અને પોષકતત્વોમાં પણ. આ શ્રેષ્ઠ ફળ નો જન્મદાતા ભારતવર્ષ છે...

સંયુક્ત કુટુંબ ના વડીલો 0

૧૯૫૫ થી ૧૯૮૫ માં જન્મેલા લોકોનું સ્વર્ણિમ જીવન

૧૯૫૫ થી ૧૯૮૫ માં જન્મેલા લોકોનું સ્વર્ણિમ જીવન આપણે તો ગામડાનો આનંદ માણ્યો અને શહેરની હવાય લીધી. આપણે દેશી નળિયાની ઠંડી હવાય માણી જોઇ અને ધાબાવાળા મકાનનો બફારો પણ માણી જોયો. આપણે ફળિયામાં ખાટલામાં...

શાકભાજી વિનાશાકભાજી વિના બનતા ૫૪ મેનુ 0

ઘરમાં શાકભાજી નથી? વાંચો શાકભાજી વિના બનતા ૫૪ મેનુ

ઘરમાં શાકભાજી નથી? વાંચો શાકભાજી વિના બનતા ૫૪ મેનુ ગુજજુમિત્રો દરેક ગૃહિણી ને સવાર સાંજ એક જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે જમવામાં શું બનાવું? આજકાલ કોરોનાકાળ માં તો બહુ શાકભાજી પણ નથી...