Category: તંદુરસ્તીની ચાવી

કોરોના માં ફેફસા મજબૂત 0

પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો

પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા...

પોસ્ટ કોરોના હેલ્ધી ડાયટ 0

કોરોના થયા પછી શું ખાવું જોઈએ? જાણો સરળ ડાયટ-ચાર્ટ

કોરોના પછી નો સરળ ડાયટ-ચાર્ટ દરરોજ ક્યાંકથી ને ક્યાંકથી આપણા સ્વજનોના અકાળે કોરોનામાં આવી ગયા પછી મૃત્યુ થયાના સમાચારો મળે છે. જે વાંચીને આંચકો લાગે છે. મૃત્યુ જયારે જન્મ લઈએ ત્યારે જ લખાઈને આવે...

કોરોના વાયરસથી બચવાના ઉપાયો 0

કોરાના વાયરસથી બચવાના ૪ રામબાણ ઉપાયો

કોરાના વાયરસ ની બીજી લહેર ગુજજુમિત્રો, ૧૯૧૬-૧૭ના પ્લેગની જેમ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયા પર ફરી ત્રાટકી છે, પણ આપણે હિમ્મત હારવાની નથી. બમણા જુસ્સાથી એનો સામનો કરવાનો છે. કોરોનાની બીજી લહેર ચાલી...

કોરોના મહામારી 0

કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી

કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો કોરોના નો શિકાર થઈ રહ્યાં છે. આજે હું તમને કોરોના વિષે ઉપયોગી...

કોરોનાની ત્રીજી લહેર 0

કોરોના વેક્સિન વિષે તમારા બધાં સવાલો ના વૈજ્ઞાનિક જવાબો

કોરોના વેક્સિન વિષે તમારા બધાં સવાલો ના વૈજ્ઞાનિક જવાબો ગુજજુમિત્રો, દુનિયાભરમાં લોકો કોરોના વેક્સિન લઈ રહ્યાં છે. પૂરા કોરોનાકાળ દરમ્યાન લોકો પ્રાર્થના કરી રહ્યાં હતા કે શક્ય એટલું જલ્દી કોરોના વેક્સિન શોધાય જાય પરંતુ...

શંખ વગાડવા ના ફાયદા 0

શંખ વગાડવા ના ૧૫ ફાયદા

શંખ વગાડવા ના ૧૫ ફાયદા ગુજજુમિત્રો, આજે હું તમને શંખ વગાડવા ના ૧૫ ફાયદા વિષે જણાવવા માંગુ છું. અહીં મેં સંક્ષિપ્તમાં તેની રજૂઆત કરી છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે. ૧. શંખનાદથી...

મહા સુદર્શન ચૂર્ણ દવા 0

સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા

સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા ગુજજુમિત્રો, આજે આપણે એક એવા અકસીર ચૂર્ણની વાત કરીશું જેનો પરિચય આપણને મોટા ભાગે નાનપણમાં જ મળી ગયો હતો, પરંતુ ડોક્ટરથી નહીં પણ આપણાં વડીલો થી. મિત્રો...

છાશ 0

ગરમીમાં અમૃતતુલ્ય છાશ નું સેવન કરવા ના ૮ દમદાર ફાયદા

ગરમીમાં અમૃતતુલ્ય છાશ નું સેવન કરવા ના ૮ દમદાર ફાયદા ગુજજુમિત્રો, ગરમીના દિવસોમાં ધોમધખતા તાપમાં લોકોને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. એવામાં જો તમે દહીને વલોવીને છાશ બનાવીને તેનું રોજ સેવન કરો તો તે...

0

શુકન માં લાપસી કેમ ખાવામાં આવે છે?

શુકન માં લાપસી કેમ ખાવામાં આવે છે? વડીલો ની પરંપરામાં છુપાયેલું છે વિજ્ઞાન આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં...

ઘરેલુ ઉપચાર નીરોગી રહો 1

ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન

ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું. ચાલો જાણીએ, ઠંડક કરે તેવા પદાર્થોની લીસ્ટ. કલિંગર – ઠંડું સફરજન – ઠંડું ચીકુ...