Category: તંદુરસ્તીની ચાવી

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો 0

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો

તંદુરસ્તી માટે આયુર્વેદ ના સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આયુર્વેદની અમુક વ્યાવહારિક ટીપ્સ આપવા માગું છું. આ સૂચનોને સમજવા અને તેનું પાલન કરવું બહુ જ સરળ છે. તમે વૈદ્ય જોબન અને વૈદ્ય નેહાને...

કોરોના રસી વિષે જરૂરી માહિતી 0

કોરોના રસી વિષે જરૂરી માહિતી

કોરોના રસી વિષે ધ્યાન માં રાખવાની ખાસ માહિતી ગુજજુમિત્રો, કોરોના ની રસી શોધાઈ ગઈ છે અને ભારતભર માં લોકો ને ક્રમસર આપવાની તૈયારી થઈ ગઈ છે. હાલમાં મને ડૉ. ભાવિક એ. ચૌહાણ દ્વારા લિખિત...

Copper 1

શરીર અને મનની તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો

તંદુરસ્તીનાં પાંચ દેશી અને સરળ રહસ્યો ગુજજુમિત્રો, આજે હું તમને બહુ સરળ ભાષામાં તંદુરસ્તીનાં દેશી રહસ્યો બતાવવા માગું છું. ઘણીવાર લોકો કહે છે કે પહેલાના જમાનામાં બીમારીઓ નહોતી, આજકાલ જ આ બહુ વધી ગયું...

Steam 2

સો બીમારીનું કારણ – કબજિયાત અને કફ ને દૂર કરવાના સરળ ઉપાય

ગુજજુમિત્રો સો બીમારીનું એક કારણ છે કબજિયાત અને કફ . આજે હું તમને પેટ સાફ રાખવાના અને કફ દૂર કરવાના સરળ ઉપાય જણાવવા માગું છું. બધા જ જાણે છે કે જ્યાં કાદવ હોય ત્યાં...

સારા સ્વાસ્થ્ય માટે 1

ખજૂર ખાવાના ફાયદા અને ખજૂરની વાનગીઓ

ગુજજુમિત્રો આજે આપણે ખજૂર ના ફાયદા વિષે વાત કરીશું. સામાન્યપણે બધાં જ જાણે છે કે ખજૂર ફાયદાકારક છે અને તેને શિયાળામાં ખાવી જોઈએ. આજે આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે જુદા જુદા...

રોગમાં શાકભાજી ફળોનું જ્યુસ 0

ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ?

ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ? ગુજજુમિત્રો, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શાકભાજી અને ફળોના રસમાં એટલા બધાં પોષકતત્ત્વો હોય છે કે મોટી-મોટી બીમારીઓમાંથી પણ લોકો ઉગરી જતાં હોય છે. પણ...

0

શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?

શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ? ગુજજુમિત્રો, શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણે ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ. શિયાળા...

Sesame seed 1

તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક

ગુજજુમિત્રો આજે હું તમને જણાવવા માગું છું કે તલનું તેલ શા માટે ખાવું જોઈએ? તલનું તેલ શિયાળામાં ખાવું બહુ ફાયદાકારક છે અને ખાસ કરીને ધમનીઓ અને દાંતના સ્વાસ્થ્ય માટે. ચાલો વિગતવાર સમજીએ તલના તેલ...

વિટામિન સી 0

શરીરમાં વિટામિન સી નું પ્રમાણ જાળવવા માટે શું કરવું અને શું ના કરવું?

ગુજજુમિત્રો, કેમ છો? કોરોનાકાળમાં આપણે વિટામિન સી ના મહત્ત્વ વિષે વધુ જાગ્રત થયા છીએ અને હવે તો શિયાળો આવ્યો જેમાં આ વિટામિનની યોગ્ય માત્રા શરીરમાં હોવી અત્યંત જરૂરી છે. ચાલો આજે જાણીએ કે શરીરમાં...

કોરોના પોઝિટિવ દર્દીઓ 0

કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી

ગુજજુમિત્રો, આજે હું તમને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી જણાવવા માગું છું. જો તમે નીચે જણાવેલી માહિતી નું ધ્યાન રાખશો તો ગભરાવવાની કોઈ જરૂર નથી. ભારતમાં રીકવરી રેટ બહુ સારો છે...