પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ
પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો...
પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો...
ભેળસેળવાળું મધ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગુજ્જુમિત્રો, આપણે બધાં જાણીએ છીએ કે મધ સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી છે. પણ આજકાલ માર્કેટ માં અનેક પ્રકારના ભેળસેળ વાળા મધ ઉપલબ્ધ છે. જો આપણે ભેળસેળવાળું મધ નું સેવન...
સ્પેનિશ ખેલાડીએ પ્રામાણિકતાનો પાઠ શીખવ્યો! ગુજ્જુમિત્રો, આજે હું એક નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ શેર કરી રહી છું. આ એક સત્ય ઘટના છે જેણે વિશ્વભરમાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દોડવાની સ્પર્ધામાં સ્પેન અને...
આપણા અમદાવાદની અજાણી વાતો ગુજ્જુમિત્રો, હાલમાં મને આપણા અમદાવાદની અજાણી વાતો જાણવા મળી. અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને ભારતભરમાં સુવિખ્યાત છે. ડો.માણેક પટેલના લેખમાંથી વાંચવા મળેલી આ વાતોએ મારા મનમાં અમદાવાદની યાદને તાજી કરી...
ગુજ્જુમિત્રો, મહામારીનો વ્યાપ વધતો જાય છે. સરકારે લોકડાઉન કર્યું, અનલોક કર્યું, હવે જનતા ભગવાન ભરોસે અને પોતાની જવાબદારીએ જીવશે. ઘણા બધા લોકો ભયથી પરેશાન છે તો ઘણા બધા લોકો બિન્દાસ બેદરકારીથી નિયમોના ઉલાળિયા કરે...
મન મજબૂત તો કોરોના નબળો ગુજ્જુમિત્રો, કોરોનાના કેસ અને તેનો ભય વધી રહ્યો છે. હું તમને આગ્રહપૂર્વક સલાહ આપીશ કે સરકાર દ્વારા સૂચિત બધા જ નિયમોનું પાલન કરો. પરંતુ આ લેખમાં હું તમને કહેવાય...
વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ વંદે માતરમ્ એક આવું રાષ્ટ્રગીત છે જેને ગાતાં ગાતાં મન – હૃદય દેશભક્તિનાં સ્પંદનોથી ભરાઈ જાય છે. તેના શબ્દોની તાકાત એટલી બધી છે કે તે જ્યાં ગવાય છે ત્યાંના...
શુભ બોલીને કોરોનાથી બચો ગુજ્જુમિત્રો, આપણાં વિચારો બહુ શક્તિશાળી હોય છે. આપણે બોલતી વખતે અને વિચારતી વખતે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા આપણે બ્રહ્માંડ ની પરમ ચેતના સાથે એકલય થઈ જઈએ છીએ....
ગુજ્જુમિત્રો આજે હું તમને ભારતના ૧૨ ગામડાઓની આશ્ચર્યજનક વાતો જણાવીશ . તમને ખબર છે કે ભારતના ગામડા ભારતની સંસ્કૃતિની શાન છે. આપણાં દેશની સુંદરતા અને ગરિમા ના પ્રતીક સમય આ ગામડાઓ માંથી અમુક ગામડાં...
ગુજ્જુમિત્રો, ઘર-સંભાળના ૨૫ સરળ ઉપાય – આ લેખમાં હું તમને ૨૫ એવા ઉપાય જણાવી રહી છું જે તમારા ઘરની ઘણી બધી તકલીફોનો ઈલાજ જાતે જ કરી લેવા માટે મદદ કરશે. આ ઉપાયને અજમાવી જુઓ...