જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર
જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર ગુજજુમિત્રો આજે હું તમને જનરલ નોલેજ ના અમુક એવા સવાલ જવાબ ની લીસ્ટ શેર કરી રહી છું જે બહુ જ વિસ્તૃત અને ઉપયોગી છે. આ લીસ્ટ શિક્ષકો...
જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર ગુજજુમિત્રો આજે હું તમને જનરલ નોલેજ ના અમુક એવા સવાલ જવાબ ની લીસ્ટ શેર કરી રહી છું જે બહુ જ વિસ્તૃત અને ઉપયોગી છે. આ લીસ્ટ શિક્ષકો...
બેન્કોના સ્થાપના વર્ષ ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ભારતની મોટી મોટી બેન્કોના સ્થાપના વર્ષ જણાવી રહી છું. જનરલ નોલેજ માં રસ હોય, એવા વિધ્યાર્થીઓ ને આ પોસ્ટ ની લીંક જરૂરથી મોકલજો. ???? અલ્હાબાદ...
ગુજરાત જનરલ નોલેજ ૮૪ પ્રશ્નો મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?Ans: ઈન્દુલાલ યાજ્ઞિક અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’...
ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં જૂના જમાનાની મીઠી યાદ એટલે કે ચલ મેરી લ્યુના વિષે જણાવવા માગું છું. જ્યારે મે હાલમાં લ્યુના વિષે આ લેખ વાંચ્યો તો મને મારા બાળપણ ની યાદ આવી...
પાવરહાઉસ છે દેવી ના ૫૧ શક્તિપીઠ ગુજજુમિત્રો, શું તમે આદિ શક્તિના અવતાર, સતી ના શક્તિપીઠ વિષે જાણો છો? શું તમને ખબર છે કે આ શક્તિપીઠ સાક્ષાત દેવીના પિંડના પ્રતીક છે? શું તમને ખબર છે...
ગુજજુમિત્રો, તમને સૌને નવરાત્રી ની ઘણી બધી શુભકામનાઓ. હું આશા કરું છું કે આ વર્ષે નવરાત્રી ની પૂજા આરાધના તમને અને તમારા પરિવાર ને સુખી અને સ્વસ્થ જીવન અર્પે. અને કોવિડ ૧૯ ને કારણે...
મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો ગુજજુમિત્રો, આજે હું તમને અમુક મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો વિષે જણાવી રહી છું. આ લીસ્ટ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે તેથી આ પોસ્ટની લીંક શક્ય એટલા લોકોને શેર કરજો. વિશ્વ પર્યાવરણ દિવસની...
ગુજરાત ના શહેરોની સુપ્રસિદ્ધ વાનગીઓ ગુજજુમિત્રો, આજે હું તમને ગુજરાત ના શહેરોની સુપ્રસિદ્ધ વાનગીઓ નો પરિચય આપવાની છું. ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી ! ગુજરાતની વાનગીઓ પણ...
બાલ્કની ગાર્ડન એટલે ઘરના ફળિયાનો બગીચો !! ગુજ્જુમિત્રો, પહેલાના જમાનામાં આપણાં વડીલો સ્વતંત્ર ઘરમાં રહેતા હતા એટલે તેમના માટે ઘરના ફળિયામાં બગીચો બનાવવો સંભવ હતો. આજકાલ મોટાભાગના લોકો ઊંચી ઊંચી ઈમારતોમાં ફ્લેટ લઈને રહે...
પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો...