ગુજ્જુમિત્રો Blog

એક ગરીબ શાકવાળા ની દુર્દશા : આ કેવો ન્યાય છે? 0

એક ગરીબ શાકવાળા ની દુર્દશા : આ કેવો ન્યાય છે?

એક ગરીબ શાકવાળા ની દુર્દશા : આ કેવો ન્યાય છે? કાલે સાંજે પિન્ટુ જમવા ના ટેબલ પર બેઠો હતો પણ અપસેટ હતો…આટલો અપસેટ કદી મેં તેને જોયો ન હતો..મેં કીધું બેટા કોઈ તકલીફ..? ના...

પ્રસિદ્ધ ગુજરાતી કવિતા 0

ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : પ્રસિદ્ધ ગુજરાતી કવિતા

ફૂલડાં ડૂબી જતાં પથ્થરો તરી જાય છે : શ્રી કરસનદાસ માણેક દ્વારા રચિત આ પ્રસિદ્ધ ગુજરાતી કવિતા જેટલીવાર વાંચું છું એટલીવાર વધુ ને વધુ રોચક લાગે છે. મને આશા છે કે તમને પણ વાંચવામાં...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

એક પત્ની ના પાંચ વરદાન

એક પત્ની ના પાંચ વરદાન એક મહિલાના અખંડ વ્રતથી પ્રસન્ન થઇને ભગવાન પ્રગટ થયા અને તેને પાંચ વરદાન માગવાનું કહ્યું… આ મહિલા બીજું કોઈ નહી પણ એક ભોળી પત્ની હતી. જાણો એ પત્ની ના...

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય 0

તમારી ખુશીઓ નો ચોર

તમારી ખુશીઓ નો ચોર ગઈકાલનો અફસોસ અનેઆવતી કાલની ચિંતાઆ બે એવા ચોર છે.જે તમારી ખુશીઓ ચોરી લે છે…!Also read: સંબંધ માં સમ ની શરૂઆત

ફર્સ્ટ એડ (First aid) બોક્સ 0

ઘર ના ફર્સ્ટ એડ (First aid) બોક્સ માં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ?

ઘર ના ફર્સ્ટ એડ (First aid) બોક્સ માં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? ગુજજુમિત્રો, ફર્સ્ટ એડ (First aid) બોક્સ એક એવી વસ્તુ છે જે દરેક ના ઘરમાં હોવી જરૂરી છે. ફર્સ્ટ એડ બોક્સ એટલે...

બારાખડી નો ઢ ઉપમા 0

બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે?

બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ વપરાય છે? ગુજજુમિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કલાસમાં નબળા વિદ્યાર્થીને સામાન્ય રીતે સાવ ‘ઢ’ છે એમ ઉપમા અપાતી હોય છે. પણ બારાખડી નો ઢ ઉપમા તરીકે કેમ...

samosa 0

બિન્દાસ થઈને કચોરી સમોસા ખાઓ

બિન્દાસ થઈને કચોરી સમોસા ખાઓ બિન્દાસ થઈને કચોરી સમોસા ખાઓ ને તમને જે જોઈએ તે ખાઓ, કારણ કે: ટ્રેડમિલના શોધકનું 54 વર્ષની વયે અવસાન થયું જિમ્નેસ્ટિક્સના શોધકનું 57 વર્ષની વયે અવસાન થયું વર્લ્ડ બોડીબિલ્ડિંગ...

friends 0

ત્યારે મિત્ર જ જોઈએ

ત્યારે મિત્ર જ જોઈએ રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.સાચુ કારણ જાણવા તો મિત્ર જ જોઈએ. ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે.પણ હૈયુ હળવુ કરવા તો મિત્ર જ જોઈએ. ઓફિસની કડક કોફી...

શિવોહમ્ નાદ 0

સોમનાથ મંદિર ના બાણ સ્તંભ

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિર નાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભ ની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જ્યોતિર્લિંગ માંથી પહેલું...