ગુજ્જુમિત્રો Blog

મોઢામાં ચાંદા પડવા 0

વારંવાર મોઢામાં અલ્સર કે ચાંદા પડી જાય છે? વાંચો ઉપાય

વારંવાર મોઢામાં અલ્સર કે ચાંદા પડી જાય છે? વાંચો ઉપાય સામાન્ય રીતે મોઢાના ચાંદા ચેપી નથી હોતા અને એકથી બે અઠવાડિયામાં તે સારા થઈ જાય છે. પરંતુ જો તમને આ સમસ્યા વારંવાર અથવા વધુ...

હાર્ટ એટેક વિશે 0

એક ડૉક્ટરની પ્રભુને પ્રેમભરી પ્રાર્થના

એક ડૉક્ટરની પ્રભુને પ્રેમભરી પ્રાર્થના તુજ સર્જનહાર, સર્જન બનાવ્યો છે તેં મને.સૌ નીરોગી થાય, તેવી જશરેખા પ્રભુ દેજે મને દવા સાથે દુઆ તારી, સદા મને મળતી રહે,દવાખાનું મંદિર જેવું, પ્રભુ સદા તેમાં તું વસતો...

રુધિર ના ઘટકો 0

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે 📌 હિમોગ્લોબિન (Hb):લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું રક્ત રંગદ્રવ્ય જેનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડવાનું અને શરીરમાંથી CO2 દૂર કરવાનું...

મનુષ્ય માટે સાચા સુખ 0

તબિયત ઠીક ન હોય તો દવા પહેલા જીવનશૈલી પર ધ્યાન આપો

તબિયત ઠીક ન હોય તો દવા લેતાં પહેલા જીવનશૈલી પર ધ્યાન આપો : વાંચો પાંચ પ્રસંગ 1- માથાનો દુખાવો માથામાં સખત દુ:ખાવો હતો. તેથી હું મારા પરિચિત કેમિસ્ટની દુકાને માથાના દુ:ખાવાની ટીકડી લેવા ગયો....

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો 0

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને તમારા બગીચામાં જરૂરથી ઉગાડો જાસૂદ ના ફૂલ નું વૈજ્ઞાનિક નામ છે Hibiscus rosa-sinensis. આ બહુવર્ષાયુ અને ફેલાતા ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે • જાસુદના ફૂલની પેસ્ટ ખોડો દૂર...

અરડૂસી ના ફાયદા 0

ગુણકારી અરડૂસી ના પાન ના આરોગ્યદાયી ફાયદા

ગુણકારી અરડૂસી ના પાન ના આરોગ્યદાયી ફાયદા અરડૂસી નું વૈજ્ઞાનિક નામ Adhatoda vasica છે. તેના ઉપયોગી અંગ છે પાન, પંચાંગ, છાલ. અરડૂસી બહુ વર્ષાયુ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. આવો, વાંચીએ તેના ૪ ફાયદા. અરડૂસી...

કાજળનું જળ ના થાય 0

કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે!

કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે! ❛❛નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે! ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,હૃદય માટે આ ચહેરો...

આદુના ગેરફાયદા 0

ગરમીમાં આદુના વધારે પડતાં સેવન થી થતાં ગેરફાયદા

ગરમીમાં આદુના વધારે પડતાં સેવન થી થતાં ગેરફાયદા કોરોના વાયરસ પછી તમે તમારા ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરો જેના સેવનથી તમારી ઈમ્યુનિટી બૂસ્ટ રહે. ઈમ્યુનિટી વધારવાની જ્યારે વાત આવે છે ત્યારે આદુનો નામ તમારા...

શ્યામજી કૃષ્ણ વર્મા 0

સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના ત્રીજા અવાજ એવા ક્રાંતિકારી વિચારધારા ના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા વિષે મહત્ત્વપૂર્ણ જાણકારી 💥જન્મ – ૪ ઓક્ટોબર, ૧૮૫૭. માંડવી, કચ્છ, ગુજરાત....