ગુજ્જુમિત્રો Blog

ખાલી ચડી જવી 0

એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં

એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં એક વખત હાથની પાંચેય આંગળીઓ વચ્ચે પરસ્પર ઝઘડો થયો. પાંચેય પોતાને એકબીજાથી મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી. અંગુઠો બોલ્યો કે હું સૌથી મોટો છું, તેની બાજુની આંગળી બોલી કે...

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર 0

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર વર્ષાઋતુમાં ખાસ કરીને વાયુના પ્રકોપથી થતી વ્યાધિઓનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે વર્ષાઋતુ એ વાયુના પ્રકોપની ઋતુ છે. આવી વ્યાધિઓમાં મરડાની ગણતરી કરી શકાય. આંતરડામાં...

પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ 0

પ્રાણીઓ ના જીવન માંથી શીખો અને જીવન ને સફળ બનાવો

પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ ▪️ઘોડા જ્યાં પાણી પીવે ત્યાં પીઓ, ઘોડો ક્યારેય ખરાબ પાણી પીતો નથી. ▪️ત્યાં સૂવો જ્યાં બિલાડી ઊંઘે છે, તેને શાંતિ પ્રિય છે. ▪️એ ફળ...

વણઝારી ઝીલણ ઝીલતી’તી 0

ગરવી ગુજરાત ની ૧૭ વિશેષતાઓ

શું તમે જાણો છો ગુજરાત વિશેના આ તથ્યો? : ગરવી ગુજરાત ની ૧૭ વિશેષતાઓ ગુજરાત ની વિશેષતાઓ ને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. વારંવાર મોઢામાં અલ્સર કે ચાંદા પડી જાય છે? વાંચો ઉપાય

દરેક સવાલના જવાબ 0

શબ્દ જ્યારે સમજણો થાય છે

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે ❛❛શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ; આમ રાતે બોજ બમણો થાય છે. આંસુઓથી એ સતત ભીંજાય છે,...

દરિયા નું પાણી નદીનું ઉધાર છે! 0

દરિયા નું પાણી નદીનું ઉધાર છે!

દરિયા નું પાણી નદીનું ઉધાર છે! દરિયો ભલેને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે. આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,નાજુક છે એ કદી તો કદી ધારદાર છે. સુખમાં...

વિટામિન ના પ્રકાર અને સ્રોત 0

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે થોડું જાણીએ. વિટામિન એ :- આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો...

શરીર ના કયા અંગો માટે શું ખાવું જોઈએ? 0

શરીર ના કયા અંગો માટે શું ખાવું જોઈએ?

શરીર ના કયા અંગો માટે શું ખાવું જોઈએ? બ્રાહ્મી મગજ છેઅર્જુન હૃદય છેઅશ્વગંધા એ શક્તિ છેશતાવરી સ્ટેમિના છેગળો (गिलोय)એ રોગપ્રતિકારક શક્તિ છેમૂલેથી ગળું છેઆદુ પાચન છેનાળિયેર તેલ ચયાપચય છેશક્કરિયા સ્વાદુપિંડ છેકોળું એ આંતરડા છે...

સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો 0

સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો : પત્રકાર સાથે યાદગાર ઈન્ટરવ્યુ

સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો : પત્રકાર સાથે યાદગાર ઈન્ટરવ્યુ એક “સાધુ”નો ન્યુયોર્કમાં મોટા પત્રકાર ઈન્ટરવ્યું લઈ રહ્યા હતો. પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં “સંપર્ક” (“Contact”) અને જોડાણ (“Connection”) પર વાતો કરી પરંતુ એ વાતો...

બીટ ખાવાના ગેરફાયદા 0

ક્યારે બીટ ખાવાના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે છે?

ક્યારે બીટ ખાવાના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે છે? બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટના સેવનથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. બીટમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન બી-6 જેવા ઘણા પોષક તત્વો...