હું પાનખરના નામથી પણ થરથર્યા કરું
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,હું પાનખરના નામથી પણ થરથર્યા કરું. આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું. બહુ બહુ તો એક પળને...
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,હું પાનખરના નામથી પણ થરથર્યા કરું. આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું. બહુ બહુ તો એક પળને...
જાણો મનુષ્ય માટે સાચા સોળ સુખ કયા કયા છે? તમે સોળ સુખ વિશે સાંભળ્યું હશે, તો જાણો મનુષ્ય માટે સાચા સોળ સુખ શું છે 1 પ્રથમ સુખ સ્વસ્થ શરીર.2 બીજું સુખ ઘરમાં માયા .3...
સંગીતનો સૂર અને લયનો આલાપ – લતા મંગેશકર વિશે માહિતી સંગીતનો સૂર અને લયનો આલાપ એવાં ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ 28 મી સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઇંદોર ખાતે થયો હતો. તેમજ પિતા દીનાનાથ મંગેશકર...
તમારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? : મગજનું કાર્યક્ષેત્ર ઘણું ઊંચું છે. સર્જન, સંકલન, સંગઠન, પ્રેરણા અને નિર્ણયશક્તિ એ માણસના કાર્યના ઉચ્ચ ક્ષેત્રો છે. ભગવાન તમામ ગુણોથી ભરપૂર છે અને 16 કલાઓમાં સંપૂર્ણ...
જેવો સંગ તેવો રંગ : બસ ૧૦ મિનિટ માટે આ લોકોની સાથે બેસો (1) ગવર્મેન્ટ ઓફિસમાં 10 મિનિટ બેસો. તમને લાગશે કે જીવન ખૂબ જ મુશ્કેલ છે. (2) દારૂડીયા સાથે 10 મિનિટ બેસો. તમે...
પોતાને ભલે હોશિયાર સમજો પોતાને ભલે હોશિયાર સમજો પણ બીજાને મૂર્ખ ના સમજતા, મગજ તો બધાની પાસે હોય છે, કોઈક ચાલાકી બતાવે છે તો કોઈક સમજદારી. ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો
જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં? માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અનેએ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં. ‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં. યાદની...
કૃમિ, દુખાવો, સોજો કે બહેરાશ : જાણો નાની રાઈ ના મોટા ફાયદા આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર...
એકબીજાને પ્રેમ કરો છો, તો વ્યક્ત કરતા પણ શીખો! ગુજજુમિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવાનું જાણીએ છીએ પણ તેને વ્યક્ત કરવો પણ એટલો જ જરૂરી છે. એક પરિવાર નો પ્રેમ જીવનને ખુશહાલ કરી દે છે...