ગુજ્જુમિત્રો Blog

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ

ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ (૧) પાણીપુરીની દુકાન લોકડાઉનમાં બંધ હતી. શટર પર લખ્યું હતું, ઓનલાઇન ઓર્ડર આપવા માટે નીચેના નંબર પર ફોન કરો.ફોન કર્યો તો જવાબ આવ્યો:- હળવેથી શટર ઊંચું કરીને અંદર આવી...

આંખની આંજણી નો ઈલાજ 0

કમળો મટાડવા અજમાવો આ દેશી ઈલાજ

આ ચમત્કારી ઉપાયો કરવાથી ખૂબ જલ્દી જ મટી જશે કમળો, જાણી લો કમળો મટાડવા ના આ ઉપાયો વિશે… ઘણા પ્રકારના રોગોમાં જંતુઓનો ફેલાવાનું જોખમ રહેલું છે. સામાન્ય રીતે આ રોગો ઉનાળા અને વરસાદના દિવસોમાં...

સ્વદેશી અપનાવો 0

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો ગુજજુમિત્રો, આપણા પાસે ભારતીય સંસ્કૃતિ નો ખજાનો છે. પ્રાચીન સમય થી ભારતીય જીવનશૈલી હમેશા મનુષ્ય માટે લાભદાયક રહી છે. પણ આપણે તોએ પશ્ચિમી દેશોની નકલ કરવામાં...

apple 0

સફરજન ખાવાના જબરદસ્ત ફાયદા

સફરજન ખાવાના જબરદસ્ત ફાયદા ગુજજુમિત્રો, તમને આ જરૂર ખબર હશે કે સફરજન સહતમંદ રહેવા માટે બહુ ઉપયોગી છે. એટલે હું આજ તમારા માટે લાઇ છું સફરજન ખાવાના જબરદસ્ત ફાયદા! સવારે ખાલી પેટ સફરજનનું સેવન...

પિતા વિશે શબ્દો 0

ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો

ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ કમાવવા માં વ્યસ્ત રહે છે, એ પિતા વિશે બે શબ્દો. આજે તેમને સમર્પિત છે આ...

મોં ની દુર્ગંધ 0

મોં ની દુર્ગંધ થી પરેશાન છો? અજમાવો આ અકસીર ઉપાયો

મોં ની દુર્ગંધ થી પરેશાન છો? અજમાવો આ અકસીર ઉપાયો મોં ની દુર્ગંધ ના આંતરિક અને બાહ્ય બંને કારણો હોઈ શકે છે. એક, ખાવાની અવ્યવસ્થા અથવા કોઈપણ રોગને કારણે શ્વાસની દુર્ગંધ આવી શકે છે,...

ભાભી નું કામ 0

કાગડાએ માટલાં ને શું પૂછ્યું?

કાગડાએ માટલાં ને શું પૂછ્યું? કાગડાએ માટલાને પુછ્યુ, ‘તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે? માટલાએ કહ્યુ, “…’વેપોરાઇઝેશન’ એ ‘એન્ડોથર્મિક પ્રોસેસ’ છે. તેમા ‘ડેલ્ટા-એચ’ પોઝિટીવ...

શેર બજાર 0

શેર બજાર ના ઘંઘાના ૨૧ ફાયદા

શેર બજાર ના ઘંઘાના ૨૧ ગુજજુમિત્રો, શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના અનેક ફાયદા છે. એમાંથી હું આજે તમને શેર બજાર ના ફાયદા બતાવીશ. આ ફાયદા છે: મને આશા છે કે શેર બજાર ના ફાયદા તમને...

ગુરુજી ની સંતવાણી 0

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં તપ કરો. તપ કરો.ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ.બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે.થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજીને...

તલનું તેલ 0

તલનું તેલ એટલે પૃથ્વીનું અમૃત : જાણો રહસ્ય

તલનું તેલ એટલે પૃથ્વીનું અમૃત : જાણો રહસ્ય જો આ પૃથ્વી પર ઉપલબ્ધ શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો તલના તેલનું નામ ચોક્કસ આવશે અને આ શ્રેષ્ઠ વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. કે આવનારી પેઢીઓ...