પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

ગુરુજી ની સંતવાણી

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

તપ કરો. તપ કરો.
ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ.
બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે.
થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.
સમજીને થોડું દુઃખ સહન કરો.
દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો.
ઇન્દ્રિયો માગે તે તેને આપીને ઇન્દ્રિયોના ગુલામ થશો નહિ.
ભગવાનના માટે ભગવાનને પામવા માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવવું તે તપ.
વાણી અને વર્તનમાં સંયમ અને તપ જોઈએ.

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *