ભગવાનને કરવા જેવી પ્રાર્થના
હે પરમેશ્વર,મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.
હે પરમેશ્વર,મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.
પાસવર્ડે જીવન બદલી નાખ્યું! ગુજ્જુમિત્રો હાલમાં મને એક સરસ પ્રસંગ વાંચવા મળ્યો. આ પ્રસંગમાં એક ભાઈ વર્ણન કરે છે કે કેવી રીતે કમ્પ્યુટર ના પાસવર્ડથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. આજના જમાનામાં જ્યારે આપણાં...
વેપારી પર ભગવાનનો ફોન દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો. ભગવાન:- “વત્સ, આનંદમાં છે ને ?” વેપારી:- “શું વાત કરું ભગવાન?એકબાજુ મંદી આવી છે.આખો દિવસ મહેનત કરું છું. ગરમી બહુ પડે છે એટલે...
અજમો – અનેક રોગનો એક ઈલાજ! ગુજ્જુમિત્રો, આપણાં ઘરમાં અજમો અચૂકપણે હોય છે. પણ શું તમને ખબર છે કે તે કેટલું ગુણકારી છે? શું તમને ખબર છે કે નાના-મોટા અનેક રોગ માટે અજમો એક...
ઓનલાઇન ક્લાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, “બાળકો, આજે કોરોના પર નિબંધ લખો!!! “ છગને લખ્યું, “કોરોના એક નવો તહેવાર છે. તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવાર દરમ્યાન ઘણી...
માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં! ગુજ્જુમિત્રો ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે માટીની ભીની મહેક વાતાવરણમાં ફેલાઈ ગઈ છે. આ સમયે એક શાક છે જે આ ભીની માટીમાંથી...
ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય,...
ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણસાચું કહી જતા હોય છે.. “તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છોતે પહોંચની બહાર છે”
લોકોની ટીકાથીતમારો માર્ગ ન બદલતા,સફળતા શરમથી નહિસાહસથી જ મળશે..
ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી! કેવી રીતે? જાણવું હોય તો આ પોસ્ટને વાંચો. હસો અને તમારા મિત્રોને પણ શેર કરીને હસાવો. ગુજ્જુભાઈ ના નાનપણના મિત્ર એક મોટા ડોકટર હતા. આજે ગુજ્જુભાઈએ તેમને ફોન કર્યો....