ગુજ્જુમિત્રો Blog

કફનને ખાનગી ગજવું નથી 0

શુભ બોલીને કોરોનાથી બચો

શુભ બોલીને કોરોનાથી બચો ગુજ્જુમિત્રો, આપણાં વિચારો બહુ શક્તિશાળી હોય છે. આપણે બોલતી વખતે અને વિચારતી વખતે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા આપણે બ્રહ્માંડ ની પરમ ચેતના સાથે એકલય થઈ જઈએ છીએ....

Quote 0

ભગવાનને કરવા જેવી પ્રાર્થના

હે પરમેશ્વર,મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.

પ્રેમ એટલે શું 0

પાસવર્ડે જીવન બદલી નાખ્યું!

પાસવર્ડે જીવન બદલી નાખ્યું! ગુજ્જુમિત્રો હાલમાં મને એક સરસ પ્રસંગ વાંચવા મળ્યો. આ પ્રસંગમાં એક ભાઈ વર્ણન કરે છે કે કેવી રીતે કમ્પ્યુટર ના પાસવર્ડથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. આજના જમાનામાં જ્યારે આપણાં...

ગુજરાતી જોક 0

વેપારી પર ભગવાનનો ફોન

વેપારી પર ભગવાનનો ફોન દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો. ભગવાન:- “વત્સ, આનંદમાં છે ને ?” વેપારી:- “શું વાત કરું ભગવાન?એકબાજુ મંદી આવી છે.આખો દિવસ મહેનત કરું છું. ગરમી બહુ પડે છે એટલે...

અજમો 1

અજમો – અનેક રોગનો એક ઈલાજ!

અજમો – અનેક રોગનો એક ઈલાજ! ગુજ્જુમિત્રો, આપણાં ઘરમાં અજમો અચૂકપણે હોય છે. પણ શું તમને ખબર છે કે તે કેટલું ગુણકારી છે? શું તમને ખબર છે કે નાના-મોટા અનેક રોગ માટે અજમો એક...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

કોરોના પર નિબંધ લખો!!!

ઓનલાઇન ક્લાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, “બાળકો, આજે કોરોના પર નિબંધ લખો!!! “ છગને લખ્યું, “કોરોના એક નવો તહેવાર છે. તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવાર દરમ્યાન ઘણી...

કંકોડા જેવું કંઈ નહીં! 0

માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં!

માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં! ગુજ્જુમિત્રો ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે માટીની ભીની મહેક વાતાવરણમાં ફેલાઈ ગઈ છે. આ સમયે એક શાક છે જે આ ભીની માટીમાંથી...

Chakra 3

માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના

ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય,...

કફનને ખાનગી ગજવું નથી 0

પહોંચની બહાર છે

ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણસાચું કહી જતા હોય છે.. “તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છોતે પહોંચની બહાર છે”