ઘડપણ એટલે શું?
ઘડપણ એટલે શું? ગુજ્જુમિત્રો, ઘડપણ એટલે શું? તમે મને કહેશો કે ઉંમર વધે અને ઘરડાં થઈએ એટલે ઘડપણ. પરંતુ હું માનું છું કે કોઈ વ્યક્તિ ઘરડી નથી થતી, તે તો સમય સાથે અનુભવી થતી...
ઘડપણ એટલે શું? ગુજ્જુમિત્રો, ઘડપણ એટલે શું? તમે મને કહેશો કે ઉંમર વધે અને ઘરડાં થઈએ એટલે ઘડપણ. પરંતુ હું માનું છું કે કોઈ વ્યક્તિ ઘરડી નથી થતી, તે તો સમય સાથે અનુભવી થતી...
ગુરુ શું છે 1) ગુરુ દરેક સવાલનો જવાબ છે 2) ગુરુ દરેક મુશ્કેલીની યુક્તિ છે 3) ગુરુ જ્ઞાનનો ભંડાર છે 4) ગુરુ માર્ગદર્શક છે 5) ગુરુ અનુભૂતિ છે 6) ગુરુ પ્રેમ છે 7) ગુરુ...
સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ગુજ્જુમિત્રો, જીવનમાં અમુક માહિતી હાથવગી હોવી ખૂબ જરૂરી છે કારણકે તે ગમે તે સમયે કામ આવી શકે છે. આ લેખમાં હું સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત...
સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ! ગુજ્જુમિત્રો, તમને બધાંને ખબર જ હશે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાં પણ ગાયનું દૂધ બહુ ગુણકારી છે. અને ગાયના દૂધથી બનેલું માખણ તો સોનામાં સુગંધ...
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,મારા મિત્રોને તો હૃદયની વચોવચરાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાનાછે, મિત્રો મારે થોડાક છે પણમજાના છે !! કહે છે લોકો મને કે તારો...
એક દાદાની 98મી વર્ષગાંઠે તેમનો ફોટો પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું: “દાદા તમે 100 વર્ષના થાવ ત્યારે પણ ફોટો પાડવા માટે હું આવીશ એવી આશા છે.” “કેમ નહીં વળી?”, દાદાજી બોલ્યા, “હજી તો...
લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ! ગુજ્જુમિત્રો, આપણે ફક્ત લીંબુના રસમાંના વિટામીન સી રહેલું છે તે જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે...
બે જણને જોઈએ કેટલું? ગુજ્જુમિત્રો, હાલમાં મેં આ કવિતા વાંચી. તેની સાદગી, વાસ્તવિકતા અને તેની અંદર છલકાતો સ્નેહ મને એટલો બધો ગમી ગયો કે મને તમારી સાથે તેને શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. મને...
ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું…. જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો… જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો...