ગુજ્જુમિત્રો Blog

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી 0

ગુરૂ શું છે?

ગુરુ શું છે 1) ગુરુ દરેક સવાલનો જવાબ છે 2) ગુરુ દરેક મુશ્કેલીની યુક્તિ છે 3) ગુરુ જ્ઞાનનો ભંડાર છે 4) ગુરુ માર્ગદર્શક છે 5) ગુરુ અનુભૂતિ છે 6) ગુરુ પ્રેમ છે 7) ગુરુ...

સુખી રહેવા માટે જીવનમંત્ર 1

સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી

સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ગુજ્જુમિત્રો, જીવનમાં અમુક માહિતી હાથવગી હોવી ખૂબ જરૂરી છે કારણકે તે ગમે તે સમયે કામ આવી શકે છે. આ લેખમાં હું સીનિયર સીટીઝન માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધિત...

ગાયના દૂધનું માખણ! 0

સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!

સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ! ગુજ્જુમિત્રો, તમને બધાંને ખબર જ હશે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાં પણ ગાયનું દૂધ બહુ ગુણકારી છે. અને ગાયના દૂધથી બનેલું માખણ તો સોનામાં સુગંધ...

વિચાર કરવા જેવી વાત ... 1

વિચાર કરવા જેવી વાત …

વિચાર કરવા જેવી વાત … સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,એટલે જ તમે ચતુર કહેવાયા,એ વાત ભૂલતા નહીં. ❤️ માણસ ઉંમરલાયક તો થાય છે…પણ…….ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે…. ❤️...

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું 0

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,મારા મિત્રોને તો હૃદયની વચોવચરાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાનાછે, મિત્રો મારે થોડાક છે પણમજાના છે !! કહે છે લોકો મને કે તારો...

વડીલના ચશ્માના નંબર 0

દાદાજી અને ફોટોગ્રાફર!

એક દાદાની 98મી વર્ષગાંઠે તેમનો ફોટો પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું: “દાદા તમે 100 વર્ષના થાવ ત્યારે પણ ફોટો પાડવા માટે હું આવીશ એવી આશા છે.” “કેમ નહીં વળી?”, દાદાજી બોલ્યા, “હજી તો...

લીંબુ કરતાં વધારે ગુણકારી - લીંબુની છાલ! 0

લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ!

લીંબુ કરતાં વધારે ગુણકારી – લીંબુની છાલ! ગુજ્જુમિત્રો, આપણે ફક્ત લીંબુના રસમાંના વિટામીન સી રહેલું છે તે જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે...

ઢળતી ઉંમર નો થાક 1

બે જણને જોઈએ કેટલું?

બે જણને જોઈએ કેટલું? ગુજ્જુમિત્રો, હાલમાં મેં આ કવિતા વાંચી. તેની સાદગી, વાસ્તવિકતા અને તેની અંદર છલકાતો સ્નેહ મને એટલો બધો ગમી ગયો કે મને તમારી સાથે તેને શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. મને...

ગુરુજી ની સંતવાણી 0

ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો

ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું…. જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો… જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો...

કફનને ખાનગી ગજવું નથી 0

શુભ બોલીને કોરોનાથી બચો

શુભ બોલીને કોરોનાથી બચો ગુજ્જુમિત્રો, આપણાં વિચારો બહુ શક્તિશાળી હોય છે. આપણે બોલતી વખતે અને વિચારતી વખતે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા આપણે બ્રહ્માંડ ની પરમ ચેતના સાથે એકલય થઈ જઈએ છીએ....