કૃષ્ણ કહો કે શિવ
કૃષ્ણ કહો કે શિવ શ્રાવણી સોમવાર ને સાથે જન્માષ્ટમી. કૃષ્ણ અને શિવ જાણે સાથે.હરિહર આવ્યા હોય સાથે.નટરાજ અને નટવર. એક શેષનાગની ફેણ પર નાચે,જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ.!એક શેષનાગને નાથે,બીજો એને ગળાનો હારબનાવી પહેરે..!...
કૃષ્ણ કહો કે શિવ શ્રાવણી સોમવાર ને સાથે જન્માષ્ટમી. કૃષ્ણ અને શિવ જાણે સાથે.હરિહર આવ્યા હોય સાથે.નટરાજ અને નટવર. એક શેષનાગની ફેણ પર નાચે,જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ.!એક શેષનાગને નાથે,બીજો એને ગળાનો હારબનાવી પહેરે..!...
ભગવાનની લાઠી નો અવાજ નથી આવતો : એક સત્યઘટના એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી. કાર પાર્ક કરી … હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં...
દેવો ના દેવ મહાદેવ ની લીલા : એક લોકકથા એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા...
ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ શું તમે જાણો છો કે આપ સર્વેના ઘરમાં રહેલી ઘડિયાળ શું સંદેશ આપે છે? ઘડિયાળ દરેક એક એક કલાકે આપણને કેવા કેવા શુભ અને સંકેતો આપે છે તે જાણો અને...
નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ ગુજજુમિત્રો, આજે આપણે ગુજરાતની ગરિમા સમાન નરસિંહ મહેતા ના ભજન વિષે ચર્ચા કરીશું. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા આમ તો ભક્તકવિ હતા, પણ એમના આ ભજનમાં ભક્તિ...
રુદ્રી શું છે, શિવ આરાધના શા માટે કરવી જોઈએ? રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન...
ગુરૂકૃપા વિના મુક્તિ નથી હું પુરાયો આ દેહમાં પણ,આ દેહ મારૂં ઘર નથી,કરેલા કર્મોની કેદ છે આ,કેદ મારી આ કાયમ નથી. છતાં કર્મોના છે બંધન,કર્મ વિના એ છુટતાં નથી,કર્મો થકી જ કપાશે આ બંધન,કર્મ...
ગુજજુમિત્રો, પહેલાના જમાનામાં સત્સંગ જવાની પ્રણાલી શરૂ થઈ. વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા અથવા ઉપાશ્રય કે...
પ્રાર્થના નો સાચો અને સચોટ અર્થ સામાન્ય રીતે પ્રાર્થના એટલે કોઈને વિનંતી અથવા આજીજી કરવી .ધાર્મિક દ્રષ્ટિએ પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ. સર્વશક્તિમાન ઈશ્વરને ભક્તિભાવપૂર્વક યાદ કરવા પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના એટલે નિર્મળ હૃદય...
ગુજ્જુમિત્રો, આપણને નાનપણ થી આપણાં વડીલો એ શીખવ્યું હોય છે કે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે તરત જ નીકળી જવું જોઈએ નહીં. બલ્કે મંદિર ના ઓટલે થોડીવાર માટે બેસી જવું જોઈએ. પણ આવું...