Tagged: spiritual post in gujarati

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ 0

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ

પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો...

Temple 0

ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત

ભગવાન નાં દર્શન કરવાની સાચી રીત ગુજ્જુમિત્રો, આજે હું તમારી સાથે જે પ્રસંગ શેર કરી રહી છું તે બહુ માર્મિક છે. જ્યારે આપણે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ તો ઘણા બધા પ્રકારના લોકો...

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી 0

ગુરૂ શું છે?

ગુરુ શું છે 1) ગુરુ દરેક સવાલનો જવાબ છે 2) ગુરુ દરેક મુશ્કેલીની યુક્તિ છે 3) ગુરુ જ્ઞાનનો ભંડાર છે 4) ગુરુ માર્ગદર્શક છે 5) ગુરુ અનુભૂતિ છે 6) ગુરુ પ્રેમ છે 7) ગુરુ...

ગુરુજી ની સંતવાણી 0

ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો

ગુરૂ પાસે જતાં પહેલા આટલું ધ્યાન રાખો ગુરુદ્વાર પર જયારે જવું હોય તો હૃદય શુદ્ધ કરી ને જવું…. જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો… જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો...

Chakra 3

માનવીના જીવનની પાંચ સ્તરીય સાધના

ભગવાન સચ્ચિદાનંદ છે અને તે આપણી અંદર નિવાસ કરે છે. તેને પ્રગટ કરવા માટે રામચરિત માનસમાં જીવનની પાંચ સ્તરીય સાધના ને પાંચ પદમાં બતાવવામાં આવી છે. સાધનાની દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. સ્વાસ્થ્ય,...

સકારાત્મક કથનો 0

કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ માટે…

કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ માટે…કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની…!!૨૦૬ હાડકાઓ…કેટ-કેટલા સાંધાઓ…??નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ…!!સાવ છુટ્ટા..છતાં જોડાયેલા જ રહે છે…કઈ રીતે રહે છે…?? કંઈ ખબર નથી પ્રભુ…. વળી, કેવી...