Tagged: spiritual post in gujarati

દ્વારકા નો ઇતિહાસ 0

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ નામ – દ્વારકા ધામ રાજ્ય – ગુજરાત દરિયાઈ સપાટીથી ઊંચાઈ – 38 ફૂટ નજીકનું રેલ્વે સ્ટેશન – દ્વારકા (2 કિમી) દ્વારકા ધામની વિશેષતા શું છે? દ્વારકા...

sahajo bai 0

સહજો બાઈની સતગુરુ ભક્તિ નો પ્રેરક પ્રસંગ : એક સંત ની કથા

સહજો બાઈની સતગુરુ ભક્તિ નો પ્રેરક પ્રસંગ : એક સંત ની કથા સહજો બાઈજી પોતાની ઝૂંપડીના દરવાજે બેઠા હતા, તેમની “ગુરુ-ભક્તિ”થી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા, પણ સહજોમાં ખાસ ઉત્સાહ નહોતો. ભગવાને પૂછ્યું, “સહજો,...

તારી ભીતર સંત છે 1

સનાતન હિંદુ ધર્મ ની માહિતી : તમારા બાળકો ને જરૂરથી શીખવો આ જ્ઞાન

દરેક હિંદુને હિંદુ ધર્મ ની આટલી માહિતી તો ખબર હોવી જ જોઈએ……..આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી… તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો….. હિન્દુધર્મ...

દ્વારકા નો ઇતિહાસ 0

ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે?

ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે? ગુજજુમિત્રો, ભારત ની ચાર દિશામાં ચાર ધામ આવેલા છે અને તેની યાત્રા કરવાનો ખૂબ મહિમા છે. ભારતની ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર,...

પગે લાગવું ખૂબ જ ઉપયોગી અને જરૂરી : જાણો કારણ 0

ભગવદ ગીતા નું જ્ઞાન દરેક મનુષ્ય માટે છે

ભગવદ ગીતા નું જ્ઞાન દરેક મનુષ્ય માટે છે ભગવત્ ગીતા નું નામ આવતાં જ એવું માની લેવામાં આવે છે કે આ તો ….. વિદ્વાનો માટેનો ગ્રંથ છે.. વાસ્તવમા તો ભગવત્ ગીતા એકદમ સામાન્ય માણસનું...

જૈન ધર્મ વિશે માહિતી 0

મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે?

મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે? દરેક ધર્મ પરંપરા માં મૌન નું આગવું મહત્ત્વ હોય છે. મૌન તમારી સાધના માં આગળ વધવા, ધ્યાનમાં ઊંડા ઊતરવા અને મનને સ્થિર કરવા માં...

સમજતાં વાર લાગે છે 0

બીજા કોની પાસે માગું?

બીજા કોની પાસે માગું? બહાર કાળી રાત ઊતરીભીતર એકલો જાગુંતારી પાસે ના માગું તોકોની પાસે માગું ? જેની સામે જોઉં, દેતાલાચારીની આણપ્રાણવાયુને ઝંખે લોકો,આકુળવ્યાકુળ પ્રાણપવનપુત્ર તું સાંભળે છે ને ?તને પડે આ લાગુ.તારી પાસે...

ઈમાનદારી નું પ્રથમ પગથિયું 0

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે પ્રસિદ્ધ જૈન મુનિના સચોટ ઉપદેશ 🔸 દુઃખ કોને કહેવાય? તમે દુઃખી ક્યારે થાવ ? અથવા દુઃખ ક્યારે લાગે ? જ્યારે તમારી કોઇ ઇચ્છા પૂરી નથી થતી...

0

ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ અને તેની ચમત્કારી શક્તિ ના પરચા

ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ અને તેની ચમત્કારી શક્તિ ના પરચારચા અને તેનો રોચક ઇતિહાસ જણાવવા માગું છું. ચાલો વાંચીએ ગિરનાર પર્વત વિષે કેટલીક એવી અજાણી વાતો જેના વિષે...

અંબા મા ની આરતી 0

અંબા મા ની આરતી નો ઇતિહાસ અને અર્થ

અંબા મા ની આરતી નો ઇતિહાસ અને અર્થ માતાજીની આ આરતી ‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે. તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને...