સ્વાસ્થ્યના સૈનિકો – ORAC મૂલ્ય
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...
ગુજ્જુમિત્રો, આજે આખું વિશ્વ કોવિડ ૧૯ ની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સાથે સાથે ઘરેલુ ઉપચાર થી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં...
ગુજ્જુમિત્રો, કેમ છો? હવે લોકડાઉન ધીરેધીરે ખૂલી રહ્યું છે અને કોરોના વાયરસ સાથે જીવવાની તૈયારી કરવાની છે. આ લેખમાં હું અમુક એવા નુસખા લખી રહી છું જે રામબાણ ઈલાજ જેવા છે. ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય...