Category: જ્ઞાનગંગા

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો 0

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો જો ચહેરા પર પિમ્પલ્સ એટલે કે ખીલ હોય તો તેને દૂર કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. પિમ્પલ્સની વચ્ચે ન તો ચળકાટ દેખાય છે કે...

ભાખરવડી બનાવવાની રીત 0

ભાખરવડી બનાવવાની રીત

ભાખરવડી બનાવવાની રીત ગુજજુમિત્રો, આજે હું તમને ભાખરવડી બનાવવાની સરળ રીત જણાવી રહી છું. મને આશા છે કે જે વાનગી બનાવવામાં નિષ્ણાત નથી, તેવા લોકો પણ આ વિધિ ની મદદથી ભાખરવડી બનાવી લેશે. સામગ્રી:-...

ખગોળ વિજ્ઞાન 0

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે?નિહારિકા ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે?પ્રેમ અથવા સૌંદર્યની દેવી પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે?શુક્રને જળની ઉપસ્થિતિને...

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા 0

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાન યાત્રા માં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ...

vidhansabha 0

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી 👉 સર્વોચ્ચ અદાલત એક અભિલેખ ન્યાયાલય છે. તે ન્યાયિક પુનવલોકનનો અધિકાર ધરાવે છે 👉 બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગી શકાય છે. 👉...

હાર્ટ એટેક વિશે 0

હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ

હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ માન્યતા ૧ : તે અમુક વય પછી આવે છે.વાસ્તવિકતા ૧ : તેનો થ્રેશોલ્ડ હવે નીચે આવી ગયો છે. બાળકોને પણ હવે તે આવે છે.. માન્યતા ૨...

રસોઈ બનાવતા શીખવાડો 0

નવી પેઢી ને ઘરે જાતે જ રસોઈ બનાવતા શીખવાડો

નવી પેઢી ને ઘરે જાતે જ રસોઈ બનાવતા શીખવાડો અમેરિકામાં રસોડામાં રસોઈ છોડી દેવાની આડ અસરો. 1980ના દાયકાના પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રીઓએ અમેરિકન લોકોને ચેતવણી આપી હતી કે જો તેઓ પરિવારમાં બહારથી ખાવાનું મંગાવશે તો...

સવારે ઉઠવાનો સમય 0

સવારે ઉઠવાનો સમય શું છે અને ઉઠીને શું કરવું જોઈએ?

સવારે ઉઠવાનો સમય શું છે અને ઊઠીને શું કરવું જોઈએ? સવારે ઉઠવાનો સમય શું છે? જવાબ – સૂર્યાદય થાય તેની ૩૦ મિનિટ પહેલા ઉઠી જવું જોઈએ. * સવારે ઉઠ્યા પછી મારે કેવું પાણી પીવું...

અખંડ ભારત 0

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું હતું?

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું? તમારામાંથી કેટલાને ખબર છે કે…..અખંડ ભારત નું વિભાજન કેટલી વખત થયું? જવાબ છે, બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 👉 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ...

પાલક ની ચટણી 0

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ પાલક ની ચટણી ની સામગ્રી :– પાલક – ૨૦૦ ગ્રામ કોથમીર – ૧૦૦ ગ્રામ તુલસી પાન – ૫૦ ગ્રામ ફૂદીનો – ૨૦ ગ્રામ આદુ – ૨૦ ગ્રામ શીંગ...