રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી

vidhansabha

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી

👉 સર્વોચ્ચ અદાલત એક અભિલેખ ન્યાયાલય છે. તે ન્યાયિક પુનવલોકનનો અધિકાર ધરાવે છે

👉 બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગી શકાય છે.

👉 રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે અને હટાવી પણ શકે છે.

👉 રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે.

👉 બંધારણીય કટોકટી વખતે રાજ્યપાલ રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.

👉 મુખ્યમંત્રી અને મંત્રીમંડળની નિમણૂક રાજ્યપાલ કરે છે.

👉 રાજ્ય વિધાનસભામાં નાણાકીય ખરડો રજૂ કરવા માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે.

આવું છે મારું ગુજરાત!

👉 રાજ્ય વિધનમંડલમાં રાજ્યપાલ, વિધાનસભા અને વિધાનપરિષદનો સમાવેશ થાય છે.

👉 રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની, સ્થગિત રાખવાની, કે વિસર્જન કરવાની સત્તા રાજ્યપાલ પાસે હોય છે.

👉 રાજ્યપાલ ગુનેગારની સજા માફ કરી શકે છે પરંતુ ફાંસીની સજા માફ કરી શકતા નથી.

👉 ગુજરાત અને અન્ય રાજ્યોની વિધાનસભા ની મહત્તમ સભ્ય સંખ્યા ૫૦૦ અને ઓછામાં ઓછી ૬૦ની હોય છે.

👉 અરુણાચલ પ્રદેશ,મિઝોરમ, ગોવાની વિધાનસભાની સંખ્યા ૪૦ છે, સૌથી ઓછી સિક્કિમની ૩૨ અને સૌથી વધુ ૪૦૩ ઉત્તર પ્રદેશની છે.

સવારે ઉઠવાનો સમય શું છે અને ઉઠીને શું કરવું જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *