Category: તંદુરસ્તીની ચાવી

કોરોના પોઝિટિવ દર્દીઓ 1

કોરોના પોઝિટિવ દર્દી ને ૭ દિવસમાં નેગેટિવ કરો

કોરોના પોઝિટિવ દર્દી ને ૭ દિવસમાં નેગેટિવ કરો ગુજજુમિત્રો, લોકડાઉન ચારનો પ્રારંભ થઈ ગયો છે અને કોરોના વાયરસ વિદાય લેવાનું નામ લેતો નથી. આપણે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની છે ત્યારે કોરોનાનો સામનો...

Home quarantine 0

હોમ આઈસોલેશન માં કોરોના પોઝિટિવ દર્દી એ શું ધ્યાન રાખવું જોઈએ?

કોરોના પોઝિટિવ દર્દી એ હોમ આઈસોલેશન દરમ્યાન શું ધ્યાન રાખવું જોઈએ? ગુજજુમિત્રો, આજે હું તમને એક અત્યંત મહત્ત્વપૂર્ણ જાણકારી આપવા માગું છું. આજકાલ કોરોના પોઝિટિવ કેસ બહુ જ વધી ગયા છે. સરકારની ગાઈડલાઈન અનુસાર...

બીમારી નું કારણ 1

જાપાનીઝ સંશોધન પ્રમાણે બીમારી નું કારણ

ગુજ્જુમિત્રો, આજે હું તમને એક મહત્ત્વની વાત કરવા માગું છું. ઘણીવાર આપણે વારંવાર બીમાર પડવાથી કંટાળી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. તો ઘણીવાર કોઈ એવી બીમારી થઈ જાય છે જેનો શહેરના શ્રેષ્ઠ ડોક્ટર...

clapping baby 1

તાળી પાડવાના 12 ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને તાળી પાડવાના 12 ફાયદા જણાવવા માગું છું. તાળી એટલે તંદુરસ્તી ની વાડી. તાળી એટલે જ એક્યુપ્રેશર પદ્ધતિ. જો તમે દિવસમાં 108 વાર તાળી પાડશો તો ક્યારેય ગોળીઓ નહીં ખાવી પડે....

લાલ લીલાં મરચાં ના ફાયદા 1

લાલ મરચાંની સરખામણી માં લીલાં મરચાં ના ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને મુંબઈના એક પ્રસિદ્ધ ડાયટીશીયન શ્રીલેખા હાડા ના અદ્ભુત લેખ વિષે જણાવવાની છું. હાલમાં મને કોઈકે તેમના લીલાં અને લાલ મરચાં વિષેના વિચારો વૉટ્સઅપ મેસેજ દ્વારા જણાવ્યા. મને જાણીને આશ્ચર્ય થયો...

ઊંઘ ન આવે તો શું કરવું? 0

ઊંઘ ન આવે તો શું કરવું?

ઊંઘ ન આવે તો શું કરવું? ગુજ્જુમિત્રો, આપણાં સ્વાસ્થ્ય માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો બરાબર ઊંઘ લેવામાં ના આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. મને ઊંઘ નથી આવતી,...

Papaya 0

કેન્સર મટાડવા માટે અકસીર છે પપૈયાં

પપૈયાં કેન્સર મટાડવા માટે ઉપયોગી ઘણાં પ્રકારની વૈજ્ઞાનિક શોધો થી જાણકારી મળી છે કે પપૈયાના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને...

મગફળી સીંગદાણા ના ફાયદા 1

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા ગુજ્જુમિત્રો, આપણે બધાં જ જાણીએ છીએ કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીએ છીએ ત્યારે તેના સત્ત્વો એક્ટીવેટ એટલે કે સક્રિય...

નાભિ ઉપચાર 2

નાભિ માં છુપાયેલો છે દરેક બીમારીનો ઉપચાર

ગુજ્જુમિત્રો, આજકાલ આપણે અનેક પ્રકારની નવી નવી બીમારીઓ જોઈએ છીએ. મોટાભાગે લોકો એલોપેથી ઈલાજ અપનાવે છે જેમાં કમી ખોટું નથી. પરંતુ તેની સાથે સાથે આપણાં પૂર્વજો ના નાભિ ઉપચાર ને અજમાવી જુઓ. બની શકે...

મમરા 0

મમરા ના ૪ અદ્ભુત ફાયદા

મમરા ના ૪ અદ્ભુત ફાયદા ગુજ્જુમિત્રો, સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે....