જેઠીમધ ના ૭ અકસીર ફાયદા
જેઠીમધ ના ૭ અકસીર ફાયદા ગુજજુમિત્રો, ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા...
જેઠીમધ ના ૭ અકસીર ફાયદા ગુજજુમિત્રો, ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા...
ગુજજુમિત્રો, આજના તણાવ યુક્ત જીવનમાં ડાયાબિટીસ ની બીમારી બહુ સાધારણ થઈ ગઈ છે. આ બીમારી વિષે અમૂક બાબતો જાણવી અત્યંત જરૂરી છે. આ લેખમાં હું તમને ડાયાબીટીસ નો ઉપચાર અને તમને જીવનશૈલી માં કરવામાં...
સ્વસ્થ શિયાળાનું રહસ્ય ગુજજુમિત્રો, શિયાળો આંગણે આવી ગયો છે. તો આજે મને થયું કે શિયાળાની તૈયારી અત્યારથી શરૂ કરી દઈએ અને સ્વસ્થ રહેવા માટે સંકલ્પ લઈએ. આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે...
શરદ પૂનમ નું વૈજ્ઞાનિક મહત્વ ગુજજુમિત્રો, તમે બધાં શરદ પૂનમ નું પૌરાણિક મહત્ત્વ તો જાણતા જ હશો. આજે હું તમને આ લેખમાં શરદ પૂનમ નું મહત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જણાવવા માગું છું. આ લેખ માં...
સમયસર ઊંઘ લેવી શા માટે જરૂરી છે? ગુજજુમિત્રો, તમે એ તો જાણતા જ હશો કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. પણ શું તમે જાણો છો કે સમયસર ઊંઘ લેવી પણ બહુ જરૂરી છે....
લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા ગુજજુમિત્રો, આજે હું તમને લીંબુ ના ફાયદા વિષે જણાવવાની છું. આજકાલ આપણે સાંભળીએ છીએ કે વિટામિન સી યુક્ત આહાર આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ લીંબુ માત્ર વિટામિન સી...
ગુજજુમિત્રો, આજકાલ ઘણા લોકો ને કોરોના થઈ રહ્યો છે. સારી વાત એ છે કે ભારતમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ બહુ જ સારો છે. પણ મિત્રો, કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયા પછી કામ પતી જતું...
પહેલું સુખ તે જાતે નર્યા ગુજજુમિત્રો, આપણાં ગુજરાતની બહુ જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે તબિયત સારી છે તો બધું ઠીક છે. ચાલો, આજે આપણે આ જ વિષય પર...
કડવા લીમડા ના મીઠા ગુણો એન્ટિબાયોટિક તત્વોથી ભરપૂર લીમડા ને સર્વોચ્ચ ઔષધિરૂપ માનવામાં આવે છે. ભારતમાં લીમડા એટલે પ્રકૃતિની દવાની દુકાન ,ગ્રામ્ય દવા અને તમામ નાના મોટા રોગોનો અકસીર ઈલાજ. લીમડો સ્વાદ માં ભલે...
ગુજજુમિત્રો, બધાં જ ફળ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. પણ આજે હું તમને કીવી ફળ ના ફાયદા વિષે જણાવી રહી છું. આજ કાલ ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ....