Category: જ્ઞાનગંગા

સવારે ઉઠવાનો સમય 0

સવારે ઉઠવાનો સમય શું છે અને ઉઠીને શું કરવું જોઈએ?

સવારે ઉઠવાનો સમય શું છે અને ઊઠીને શું કરવું જોઈએ? સવારે ઉઠવાનો સમય શું છે? જવાબ – સૂર્યાદય થાય તેની ૩૦ મિનિટ પહેલા ઉઠી જવું જોઈએ. * સવારે ઉઠ્યા પછી મારે કેવું પાણી પીવું...

અખંડ ભારત 0

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું હતું?

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું? તમારામાંથી કેટલાને ખબર છે કે…..અખંડ ભારત નું વિભાજન કેટલી વખત થયું? જવાબ છે, બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 👉 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ...

પાલક ની ચટણી 0

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ પાલક ની ચટણી ની સામગ્રી :– પાલક – ૨૦૦ ગ્રામ કોથમીર – ૧૦૦ ગ્રામ તુલસી પાન – ૫૦ ગ્રામ ફૂદીનો – ૨૦ ગ્રામ આદુ – ૨૦ ગ્રામ શીંગ...

લતા મંગેશકર વિશે માહિતી 0

સંગીતનો સૂર અને લયનો આલાપ – લતા મંગેશકર વિશે માહિતી

સંગીતનો સૂર અને લયનો આલાપ – લતા મંગેશકર વિશે માહિતી સંગીતનો સૂર અને લયનો આલાપ એવાં ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ 28 મી સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઇંદોર ખાતે થયો હતો. તેમજ પિતા દીનાનાથ મંગેશકર...

યાદશક્તિ વધારવા માટે શું કરવું 0

તમારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? :

તમારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? : મગજનું કાર્યક્ષેત્ર ઘણું ઊંચું છે. સર્જન, સંકલન, સંગઠન, પ્રેરણા અને નિર્ણયશક્તિ એ માણસના કાર્યના ઉચ્ચ ક્ષેત્રો છે. ભગવાન તમામ ગુણોથી ભરપૂર છે અને 16 કલાઓમાં સંપૂર્ણ...

વિટામિન ના પ્રકાર અને સ્રોત 0

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે થોડું જાણીએ. વિટામિન એ :- આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો...

રુધિર ના ઘટકો 0

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે 📌 હિમોગ્લોબિન (Hb):લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું રક્ત રંગદ્રવ્ય જેનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડવાનું અને શરીરમાંથી CO2 દૂર કરવાનું...

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો 0

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને તમારા બગીચામાં જરૂરથી ઉગાડો જાસૂદ ના ફૂલ નું વૈજ્ઞાનિક નામ છે Hibiscus rosa-sinensis. આ બહુવર્ષાયુ અને ફેલાતા ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે • જાસુદના ફૂલની પેસ્ટ ખોડો દૂર...

શ્યામજી કૃષ્ણ વર્મા 0

સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના ત્રીજા અવાજ એવા ક્રાંતિકારી વિચારધારા ના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા વિષે મહત્ત્વપૂર્ણ જાણકારી 💥જન્મ – ૪ ઓક્ટોબર, ૧૮૫૭. માંડવી, કચ્છ, ગુજરાત....