Category: જ્ઞાનગંગા

વિજ્ઞાન ના સાધનો 0

વિજ્ઞાન ના વિવિધ ૭૪ સાધનો ના નામ અને તેનો ઉપયોગ

વિજ્ઞાન ના વિવિધ ૭૪ સાધનો ના નામ અને તેનો ઉપયોગ 1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકારા માપવા વપરાતું સાધન 2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ :...

પર્યાવરણ બચાવો 0

પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ

પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને...

કીમો થેરાપી 0

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે?

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે? કેમોથેરાપી, અથવા કીમો, કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવા અથવા ધીમી કરવા માટે દવાઓનો ઉપયોગ છે.કેન્સરના કોષો ખૂબ જ ઝડપથી વિભાજિત થવાનું વલણ ધરાવે છે –...

દિવાળી 2022 તારીખ 0

વર્ષ 2022 માં દિવાળી ના તહેવારો ની તારીખ

દિવાળી 2022 તારીખ ગુજજુમિત્રો ગુરૂવાર થી શરૂ થતાં દિવાળી 2022 ના તહેવારો ની તારીખ આ મુજબ છે. 20/10/2022 અગિયારસ અગિયારસ એટલે અન્ન નો ઉપવાસ નહીં પરંતુ આપણાં માં રહેલા કામ,ક્રોધ,લોભ,મોહ,માયા,મેદ, મત્સર,વાણી ની કટુતા નો...

વધારે પડતી ચા કે કોફી 0

વધારે પડતી ચા કે કોફી પીવાની સારી-નરસી અસરો શું છે?

વધારે પડતી ચા કે કોફી પીવાની સારી-નરસી અસરો શું છે? મિત્રો, વધારે પડતી ચા કે કોફી પણ એક પ્રકારનું વ્યસન છે. મને ખ્યાલ છે ઘણીવાર કામધંધા ને કારણે બહુ લોકો ને મળવું પડે છે...

છેલ્લો શો 0

ભારત તરફથી ઓસ્કારમાં મોકલેલી ફિલ્મ : છેલ્લો શો

છેલ્લો શો (Last Film Show) અભિનંદન પેન નલિન!!!! મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય પહેલાં પૂછ્યું: “અભિનય ક્ષેત્રે આટલી વિરાટ છલાંગ લગાવ્યા બાદ અને ભાતભાતની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે કોઈ ઝંખના ખરી ?...

મલબાર હિલ નરીમાન પોઇન્ટ 0

મુંબઈ ના મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ ની રોચક ગાથા

મુંબઈ ના મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ ની રોચક ગાથા એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે એ જમાનો હતો જ્યારે મુંબઈમાં...

સીટ બેલ્ટ 0

કાર માં પાછળ બેઠા હોય તો પણ સીટ બેલ્ટ અવશ્ય બાંધો

તમે ગાડી માં પાછળની સીટ પર યાત્રા કરી રહ્યા હોવ તો પણ સીટ બેલ્ટ પહેરો. તાજેતરમાં સાયરસ મિસ્ત્રી ણાં અકસ્માત વિષે સાંભળ્યું જ હશે. તેઓ પાછળની સીટ પર બેઠા હતા, જે બે લોકો બચી...

અછબડા નો ઉપચાર 0

તમારા ઘરમાં આ ૧૫ આયુર્વેદિક છોડ જરૂર થી વાવો

જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આવતાં ચોમાસામાં તમારા ઘરમાં આ 15 આયુર્વૈદિક વૃક્ષ કે વેલા વાવો – જાણી લો એના ફાયદા… 🍃 ગળો (ગીલોય) : તમામ રોગ માટે🍃 ડોડી (ખરખોડી, જીવંતિકા)...

અબ્દુલ કલામ 0

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો ડીડી પોધિગાઈએ શ્રી પીએમ નાયર (નિવૃત્ત IAS અધિકારી, જેઓ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સરના સચિવ હતા) સાથે એક મુલાકાતનું પ્રસારણ કર્યું હતું. લાગણીથી ગૂંગળાતા અવાજમાં તેણે જે...