દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય
દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય મહાભારતના યુદ્ધમાં પોતાના પિતા દ્રોણાચાર્યને દગાથી મારી નાખ્યાનું જાણી અશ્વત્થામા બહુ ક્રોધિત થઈ ગયો ને એને પાંડવ સેના પર ખતરનાક નારાયણ શસ્ત્ર છોડી દીધું. જેનો કોઈપણ પ્રતિકાર કરી...
કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો કોરોના નો શિકાર થઈ રહ્યાં છે. આજે હું તમને કોરોના વિષે ઉપયોગી...
સાહિત્ય પ્રેમી દુકાનદાર ની દુકાન પર બોર્ડ માર્યું હતું કે “જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે.” ભૂરો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો...
વૃદ્ધાવસ્થા માટે તૈયાર રહો ગુજજુમિત્રો, ઘણાં વૃદ્ધો હકીકતમાં, જ્યારે વૃદ્ધ થવાની વાત આવે ત્યારે તેઓની આગળ જે પરિસ્થિતિ આવે તેના માટે બિલકુલ જ તૈયાર નથી હોતા. તમારી 60 વર્ષની વય પછી, અને મૃત્યુની ઘડી...
કાશ સંબંધોમાં પણ લખ્યું હોત! સ્કૂલમાં લખ્યું હોય છેનિયમ તોડવાની મનાઈ છે બાગમાં લખ્યું હોય છેફૂલ તોડવાની મનાઈ છે રમત માં લખ્યું હોય છેરૂલ્સ તોડવાની મનાઈ છે.. ….કાશ…. સંબંધ, પરિવાર, પ્રેમ, દોસ્તી માં પણ...
મગજની ક્ષમતા અને ઘરવાળી મગજની ક્ષમતા લગભગ 2.5 પેટાબાઈટ હોય છે. 1 પેટાબાઈટ = 1024 ટેરાબાઈટ 1 ટેરાબાઈટ = 1024 જીબી મતલબ 16 જીબીની 1લાખ 56 હજાર પેન ડ્રાઈવ. આટલા શક્તિશાળી મગજનેઘરવાળી બે મીનીટમાં...
કોરોના વેક્સિન વિષે તમારા બધાં સવાલો ના વૈજ્ઞાનિક જવાબો ગુજજુમિત્રો, દુનિયાભરમાં લોકો કોરોના વેક્સિન લઈ રહ્યાં છે. પૂરા કોરોનાકાળ દરમ્યાન લોકો પ્રાર્થના કરી રહ્યાં હતા કે શક્ય એટલું જલ્દી કોરોના વેક્સિન શોધાય જાય પરંતુ...
શમણાઓ વિહોણી રાતનથી ગમતી મને,માણસાઈ વિનાની વાતનથી ગમતી મને… આપણી સામે અલગ નેલોકો સામે અલગ,બદલાતા માણસની જાતનથી ગમતી મને… અમુલ્ય જીવનની ક્ષણોનેકેમ વેડફી નાખું?દુનિયાની ફાલતુ પંચાતનથી ગમતી મને… પરિશ્રમનો પરસેવોસુકાવા નથી દેવો,દોડતા રહેવા દો...
જીવન જીવવા માટે પણ છે, ફક્ત કમાવા માટે નથી ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે એક રસપ્રદ વિષય પર વાત કરવા માગું છું. મારી આસપાસ હું એવા કેટલાય લોકોને જોઉં છું જેઓ workaholic હોય છે...
નરસિંહ મહેતા ના ભજન નો સારગર્ભિત અર્થ ગુજજુમિત્રો, આજે આપણે ગુજરાતની ગરિમા સમાન નરસિંહ મહેતા ના ભજન વિષે ચર્ચા કરીશું. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા આમ તો ભક્તકવિ હતા, પણ એમના આ ભજનમાં ભક્તિ...