ગુજ્જુમિત્રો Blog

જાઓ, કહી દો ખુલ્લેઆમ કે તમે મને બહુ ગમો છો!! 0

ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં : મરીઝ ની મર્મસ્પર્શી કવિતા

ફક્ત એક જ ટકો કાફી છે મહોબતમાં ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં. મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 1

આવો પગથિયું બનીએ

આવો પગથિયું બનીએ પથ્થર બનીને ઠેસપહોંચાડવા કરતાંઆવોએક બીજાનેપગથિયું બનીનેઠેઠ સુધી પહોંચાડીએ. Also visit : જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો

સૉલાર એનર્જીથી બનેલ વસ્તુ 0

સૉલાર એનર્જીથી બનેલ વસ્તુ

ગામડાના માસ્ટર ટીચર :- સૉલાર એનર્જીથી બનેલ કોઈ એક વસ્તુ નું નામ બતાવો. વિદ્યાર્થી:- કુંતી પુત્ર કર્ણ સાહેબે તડકા માં લઈ જઈ માર્યો ???? Read more jokes here.

કાળજા કેરો કટકો મારો 0

દીકરા માટે એક જ સલાહ છે – બાપ ની કદર કરો

દીકરા માટે એક જ સલાહ છે – બાપ ની કદર કરો શા માટે બાપ બાપ હોય છે..શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે…..?શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે….? દરેક...

શંખ વગાડવા ના ફાયદા 0

શંખ વગાડવા ના ૧૫ ફાયદા

શંખ વગાડવા ના ૧૫ ફાયદા ગુજજુમિત્રો, આજે હું તમને શંખ વગાડવા ના ૧૫ ફાયદા વિષે જણાવવા માંગુ છું. અહીં મેં સંક્ષિપ્તમાં તેની રજૂઆત કરી છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે. ૧. શંખનાદથી...

કોરોના 0

આપણે હતા ત્યાં ને ત્યાં…

આપણે હતા ત્યાં ને ત્યાં… ગુજજુમિત્રો, કોરોનાની બીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. મહેરબાની કરીને નિયમોનું પાલન કરજો અને સુરક્ષિત રહેજો, સુરક્ષિત રાખજો. આપણે બહુ ધીરજ રાખી છે અને હજીપણ એ સમય નથી...

મહા સુદર્શન ચૂર્ણ દવા 0

સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા

સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા ગુજજુમિત્રો, આજે આપણે એક એવા અકસીર ચૂર્ણની વાત કરીશું જેનો પરિચય આપણને મોટા ભાગે નાનપણમાં જ મળી ગયો હતો, પરંતુ ડોક્ટરથી નહીં પણ આપણાં વડીલો થી. મિત્રો...

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

તમારા સુખ-દુઃખ માં ભગવાન નો ભાગ : શામજી ના જીવનની વાર્તા

તમારા સુખ-દુઃખ માં ભગવાન નો ભાગ શામજી નાનપણ થી ભરાડી ભાઈબંધ ઘણા અને શામજી એનો હેડ. ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે ,કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે,ગાંડા બાવળ માંથી હાંઘરા...

શંકાનું કોઈ સમાધાન નથી 0

જન્મ પર વેંહચાતી મીઠાઈથી શરુ થતી જીંદગી

જન્મ પર વેંહચાતી મીઠાઈથી શરુ થતી જીંદગી શ્રાધ્ધની ખીર પર આવી ને અટકે છે… બસ આજ તો જીવન ની મીઠાશ છે… દુર્ભાગ્ય એ છે કે માણસ આ બંને વખત ની વસ્તુ નથી ખાઈ શકતો....

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ભગવાન છે કે નહિ

ભગવાન છે કે નહિ માણસ વિચારે છે કે ભગવાન છે કે નહિ, પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહી.. Read more quotes here.